Homeધાર્મિકલસણની કળીનો આ ઉપાય...

લસણની કળીનો આ ઉપાય કરો, મનોકામના થશે પુરી

અનેક લોકો સાથે એવું થાય છે કે તેમને જીવનમાં જે જોઈએ છે તે બધું મળતું નથી. ઘણી વખત લોકો પોતાના ભાગ્યની સામે હારી પણ જાય છે. ખાસ કરીને વાત હોય પ્રિય વ્યક્તિને પામવાની તો અનેક પ્રયાસ કરવા છતાં ઘણીવાર પ્રિય પાત્રનો પ્રેમ પામી શકાતો નથી. વ્યક્તિ જેનો પ્રેમ પામવા માંગે છે તે જ તેને મળતો નથી. તો વળી ઘણીવાર લગ્ન પછી પણ પત્નીને પતિનો પ્રેમ મળતો નથી. આવી સ્થિતિનો ઉકેલ તંત્ર શાસ્ત્રમાં દર્શાવવામાં આવ્યો છે. તંત્ર શાસ્ત્રમાં કેટલાક ઉપાય જણાવવામાં આવ્યા છે જેને કરવાથી તમે તમારા પ્રેમી કે પતિનો પ્રેમ પામી શકો છો. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર જો તમે પણ તમારા જીવનસાથીનો પ્રેમ મેળવવા માંગો છો અથવા તમારા મનપસંદ વ્યક્તિને તમારો જીવનસાથી બનાવવા માંગો છો તો આ ઉપાયો અને મંત્રો તમારા જીવનમાં ખુશીઓ લાવી શકે છે.

જો તમે કોઈનો પ્રેમ પામવા ઈચ્છો છો તો તેના માટે લસણની 108 કળી લેવી. તેને છોલીને લાલ દોરામાં બાંધો અને માળા બનાવો. ત્યારપછી કોઈ એકાંત સ્થાન પર બેસીને માટીનો દીવો પ્રગટાવો. ત્યારબાદ જે વ્યક્તિનો પ્રેમ પામવો છે તેનું ધ્યાન કરી એકવાર ‘વષંય કુરુમ ભવંતિ સ્વાહા’ મંત્રનો જાપ કરો. 108 વખત જાપ કરો.

આ ઉપાય કોઈપણ ગુરુવાર, શનિવાર કે મંગળવારે શરૂ કરી શકાય છે. આ ઉપાય ત્યાં સુધી કરવો જ્યાં સુધી તે વ્યક્તિ તમારી પાસે આવી ન જાય. નિયમિત રીતે આ માળા કરવાથી તમારી પ્રેમ સંબંધિત દરેક સમસ્યા દુર થશે અને તમારો પાર્ટનર તમારી તરફ આકર્ષિત થશે.

(નોંધઃ આ લેખ પ્રચલિત માન્યતાઓ પર આધારિત છે. તેના કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી. લોકોની જાણકારી માટે તેને અહીં રજૂ કરવામાં આવ્યો છે.)

Most Popular

More from Author

હું તો મારી માઁ ને અહીં જ બોલાવવાની છું.😅😝😂😜🤣

અડધી રાત્રે બેડરૂમનો ટેલિફોન વાગ્યો,પતિ(પત્નીને): કોઈ મારા વિષે પૂછે તો કહેજે...

તેમને આટલી ઊંડી માહિતી કેવી રીતે મળી?😅😝😂😜🤣

છગન ગંભીર રીતે બીમાર પડ્યો.તે ડોક્ટર પાસેથી દવા લઈને ઘરે આવ્યો.પત્ની...

તો હું પૈસા પાછા આપી દઈશ.😅😝😂😜🤣

દુકાનદાર એક મહિલાનેકપડાં દેખાડી-દેખાડીને થાકી ગયો.પોતાના ગુસ્સા પરનિયંત્રણ કરીને છેવટે બોલ્યો“મને...

પપ્પાએ ચપ્પલવાળી કરી.😅😝😂😜

જ્યારે પત્નીએ ઘરમાં પોતું કર્યું હોય ત્યારે બહાર નીકળી વખતેએવો અનુભવ થાય...

Read Now

હું તો મારી માઁ ને અહીં જ બોલાવવાની છું.😅😝😂😜🤣

અડધી રાત્રે બેડરૂમનો ટેલિફોન વાગ્યો,પતિ(પત્નીને): કોઈ મારા વિષે પૂછે તો કહેજે હું ઘરે નથી.પત્ની (ફોન ઉંચકીને) : મારા પતિ ઘરે જ છે.પતિ (ગુસ્સામાં) : મેં કહ્યું હતું કે કોઈ મારા વિષે પૂછેતો કહેજે હું ઘરે નથી,તો પછી તે એવું કેમ કહ્યું કે,હું ઘરે છું.પત્ની : તમે ચુપચાપ...

મંદિરમાંથી ચંપલ ચોરાઈ જાય તો ખુશ રહો! શનિના આ 2 દોષોથી તાત્કાલિક રાહત

પૂજા-પાઠ માટે મોટાભાગના લોકો મંદિર જાય છે. આ જ કડીમાં તે પોતાના જૂતા-ચંપલ બહાર ઉતારી દે છે, કારણ કે જૂતા-ચંપલ પહેરીને ભગવાનના દર્શન કરવા યોગ્ય નથી મનાતા. માન્યતા છે કે આવું કરવાથી ભગવાનના દર્શનનો લાભ નથી મળતો. આ જ કારણ છે કે પૂજા-પાઠ અને ભગવાનના દર્શન કરવા...

તેમને આટલી ઊંડી માહિતી કેવી રીતે મળી?😅😝😂😜🤣

છગન ગંભીર રીતે બીમાર પડ્યો.તે ડોક્ટર પાસેથી દવા લઈને ઘરે આવ્યો.પત્ની : ડોક્ટરે શું કહ્યું?છગન : ડોક્ટરે કહ્યું છે કેસૂતી વખતે ટેન્શન લઈને ન સૂવું.પત્ની : તો તેનો ઈલાજ શું છે?છગન : આજથીતારે બહાર હોલમાં સુવાનું છે.😅😝😂😜🤣🤪 માસ્તર : આ રૂઢિપ્રયોગનો અર્થ જણાવો,‘સાપની પૂંછડી પર પગ મૂકવો.’ વિદ્યાર્થી :...