Homeધાર્મિકલસણની કળીથી બદલાશે નસીબ!...

લસણની કળીથી બદલાશે નસીબ! આ ટોટકાથી ધનલાભ થશે, ધંધામાં ફાયદો થશે

શ્રીમંત બનવા માટે દરેક વ્યક્તિ રાત-દિવસ મહેનત કરે છે, પરંતુ ઘણા લોકો ખૂબ મહેનત કર્યા પછી પણ પ્રગતિ કરી શકતા નથી. આ સિવાય તેમની પાસે પૈસા પણ લાંબા સમય સુધી ટકતા નથી. જો તમારી સાથે પણ આવું જ કંઇક થઇ રહ્યું છે તો લસણના આ ટોટકાઓ તમારા માટે ફાયદાકારક સાબિત થઇ શકે છે. જી હાં, લસણ જેટલું સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે તેટલા જ તેના ટોટકાઓ પણ અસરકારક છે. લાલ પુસ્તકમાં ઉલ્લેખિત લસણના ટોટકાઓ આર્થિક પરિસ્થિતિને મજબૂત બનાવી શકે છે. તો ચાલો જાણીએ લસણના આ અદ્દભૂત ટોટકાઓ વિશે.

ધનની સમસ્યા

જો તમારી પાસે પૈસાની સતત તંગી રહે છે તો પર્સમાં શનિવારે લસણની એક કળી રાખો. આમ કરવાથી તમારી આર્થિક સમસ્યાઓ દૂર થશે. આનાથી ક્યારેય પૈસાની સમસ્યા નહીં થાય. જો પૈસા તમારા હાથમાં ન રહેતા હોય તો શનિવારે લસણની ત્રણ કળીઓને લાલ કપડામાં બાંધીને પર્સમાં કે તિજોરીમાં રાખી દો. આમ કરવાથી પૈસાની તંગી દૂર થાય છે.

બિઝનેસ

વેપાર કે બિઝનેસમાં પરેશાનીઓ આવી રહી હોય તો લસણનો એક ખાસ ઉપાય તમને બચાવી શકે છે. બિઝનેસમાં ફાયદા માટે શનિવારે લસણની 5 કળીઓને લાલ કપડામાં બાંધીને તમારી દુકાન કે ઓફિસના મુખ્ય દરવાજા પાસે રાખી દો. આ ટોટકાથી આર્થિક પરેશાનીઓ દૂર થાય છે, તેવો દાવો કરવામાં આવે છે.

ડરામણા સપનાઓ

જો તમને રાત્રે સૂતી સમયે ખરાબ કે ડરામણાં સપનાઓ આવે છે તો રાત્રે ઓશિકા નીચે 3 લસણની કળીઓ રાખી દો. અને સવારે ઉઠીને તેને ચોકમાં ફેંકી દો. આમ કરવાથી તમને ભયાવહ સપનાઓ આવવાનું બંધ થઇ જશે.

નકારાત્મક એનર્જી

જો ઘરમાં નકારાત્મક ઉર્જા પ્રવેશી ગઇ હોય તો તેને દૂર કરવા માટે તમે ઘરના દરેક ખૂણાંમાં લસણની એક એક કળી રાખી દો.

નજર

જો તમારા બાળકને કોઇની ખરાબ નજર લાગી ગઇ છે તો તમારા બાળક પરથી લસણની કળીઓ ઉતારીને લાલ મરચા સાથે સળગાવી દો.

ધન લાભ

લાલ કપડામાં લસણની બે કળીઓ બાંધીને પોટલી બનાવીને તેને ઘરના પ્રાંગણમાં જમીનની નીચે દબાવી દો. આ ટ્રીક કરતા પહેલા શનિ મંદિરના દર્શન અવશ્ય કરો. તેનાથી તમને ધનથી લાભ થશે.

(નોંધઃ આ લેખ પ્રચલિત માન્યતાઓ પર આધારિત છે. તેના કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી. લોકોની જાણકારી માટે તેને અહીં રજૂ કરવામાં આવ્યો છે.)

Most Popular

More from Author

હું તો મારી માઁ ને અહીં જ બોલાવવાની છું.😅😝😂😜🤣

અડધી રાત્રે બેડરૂમનો ટેલિફોન વાગ્યો,પતિ(પત્નીને): કોઈ મારા વિષે પૂછે તો કહેજે...

તેમને આટલી ઊંડી માહિતી કેવી રીતે મળી?😅😝😂😜🤣

છગન ગંભીર રીતે બીમાર પડ્યો.તે ડોક્ટર પાસેથી દવા લઈને ઘરે આવ્યો.પત્ની...

તો હું પૈસા પાછા આપી દઈશ.😅😝😂😜🤣

દુકાનદાર એક મહિલાનેકપડાં દેખાડી-દેખાડીને થાકી ગયો.પોતાના ગુસ્સા પરનિયંત્રણ કરીને છેવટે બોલ્યો“મને...

પપ્પાએ ચપ્પલવાળી કરી.😅😝😂😜

જ્યારે પત્નીએ ઘરમાં પોતું કર્યું હોય ત્યારે બહાર નીકળી વખતેએવો અનુભવ થાય...

Read Now

હું તો મારી માઁ ને અહીં જ બોલાવવાની છું.😅😝😂😜🤣

અડધી રાત્રે બેડરૂમનો ટેલિફોન વાગ્યો,પતિ(પત્નીને): કોઈ મારા વિષે પૂછે તો કહેજે હું ઘરે નથી.પત્ની (ફોન ઉંચકીને) : મારા પતિ ઘરે જ છે.પતિ (ગુસ્સામાં) : મેં કહ્યું હતું કે કોઈ મારા વિષે પૂછેતો કહેજે હું ઘરે નથી,તો પછી તે એવું કેમ કહ્યું કે,હું ઘરે છું.પત્ની : તમે ચુપચાપ...

મંદિરમાંથી ચંપલ ચોરાઈ જાય તો ખુશ રહો! શનિના આ 2 દોષોથી તાત્કાલિક રાહત

પૂજા-પાઠ માટે મોટાભાગના લોકો મંદિર જાય છે. આ જ કડીમાં તે પોતાના જૂતા-ચંપલ બહાર ઉતારી દે છે, કારણ કે જૂતા-ચંપલ પહેરીને ભગવાનના દર્શન કરવા યોગ્ય નથી મનાતા. માન્યતા છે કે આવું કરવાથી ભગવાનના દર્શનનો લાભ નથી મળતો. આ જ કારણ છે કે પૂજા-પાઠ અને ભગવાનના દર્શન કરવા...

તેમને આટલી ઊંડી માહિતી કેવી રીતે મળી?😅😝😂😜🤣

છગન ગંભીર રીતે બીમાર પડ્યો.તે ડોક્ટર પાસેથી દવા લઈને ઘરે આવ્યો.પત્ની : ડોક્ટરે શું કહ્યું?છગન : ડોક્ટરે કહ્યું છે કેસૂતી વખતે ટેન્શન લઈને ન સૂવું.પત્ની : તો તેનો ઈલાજ શું છે?છગન : આજથીતારે બહાર હોલમાં સુવાનું છે.😅😝😂😜🤣🤪 માસ્તર : આ રૂઢિપ્રયોગનો અર્થ જણાવો,‘સાપની પૂંછડી પર પગ મૂકવો.’ વિદ્યાર્થી :...