Homeધાર્મિકજમવા બેસતી વખતે થાળીમાં...

જમવા બેસતી વખતે થાળીમાં ત્રણ રોટલી કેમ ન પીરસવી જોઈએ? જાણો કારણ

તમે ઘણી વાર લોકોના મોઢે સાંભળ્યું હશે કે, થાળીમાં 3 રોટલી ના મુકવી જોઈએ, 3 સફરજન ના લેશો અથવા પ્રસાદમાં 3 ફળ અર્પણ ના કરો. 3 વસ્તુ રાખવાની શા માટે ના પાડવામાં આવે છે.

આ બાબત પાછળ કોઈ લોજિક રહેલું છે કે માત્ર અંધવિશ્વાસ છે? અહીંયા અમે તમને આ સવાલનો જવાબ આપી રહ્યા છીએ.

શા માટે 3 રોટલી પીરસવામાં આવતી નથી?
કોઈ વ્યક્તિનું મૃત્યુ થાય તેના તેરમાં પર મૃતક માટે ભોગ કાઢવામાં આવે છે, ત્યારે તે થાળીમાં 1 અથવા 3 રોટલી મુકવામાં આવે છે. આ કારણોસર થાળીમાં 3 રોટલી રાખવાને અશુભ માનવામાં આવે છે. જેનો અર્થ છે કે, તે વ્યક્તિનું ટૂંક સમયમાં મૃત્યુ થઈ જશે.

આ નંબર અશુભ શા માટે માનવામાં આવે છે?
સનાતન ધર્મમાં નંબર 3 ને અશુભ અંક માનવામાં આવે છે. આ કારણોસર ખાવા પીવાની બાબતે 3 વસ્તુ આપવામાં આવતી નથી અને લેવામાં પણ નથી આવતી. ભગવાનને પણ પૂજા અથવા પ્રસાદમાં 3ની સંખ્યામાં કંઈ ચઢાવવામાં આવતું નથી.

આ બાબતે સાયન્સ શું કહે છે?
વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણથી જોવામાં આવે તો એક સ્વસ્થ વ્યક્તિ માટે ભોજનમાં 2 રોટલી, એક વાટકી દાળ અને શાકભાજી પૂરતું છે. જો વ્યક્તિ ત્રીજી પણ ખાવાનું શરૂ કરી દે તો તેનાતી મેદસ્વીતા વધવા લાગે છે અને શરીર બિમારીઓનું ઘર બની જાય છે.

(નોંધઃ આ લેખ પ્રચલિત માન્યતાઓ પર આધારિત છે. તેના કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી. લોકોની જાણકારી માટે તેને અહીં રજૂ કરવામાં આવ્યો છે.)

Most Popular

More from Author

હું તો મારી માઁ ને અહીં જ બોલાવવાની છું.😅😝😂😜🤣

અડધી રાત્રે બેડરૂમનો ટેલિફોન વાગ્યો,પતિ(પત્નીને): કોઈ મારા વિષે પૂછે તો કહેજે...

તેમને આટલી ઊંડી માહિતી કેવી રીતે મળી?😅😝😂😜🤣

છગન ગંભીર રીતે બીમાર પડ્યો.તે ડોક્ટર પાસેથી દવા લઈને ઘરે આવ્યો.પત્ની...

તો હું પૈસા પાછા આપી દઈશ.😅😝😂😜🤣

દુકાનદાર એક મહિલાનેકપડાં દેખાડી-દેખાડીને થાકી ગયો.પોતાના ગુસ્સા પરનિયંત્રણ કરીને છેવટે બોલ્યો“મને...

પપ્પાએ ચપ્પલવાળી કરી.😅😝😂😜

જ્યારે પત્નીએ ઘરમાં પોતું કર્યું હોય ત્યારે બહાર નીકળી વખતેએવો અનુભવ થાય...

Read Now

હું તો મારી માઁ ને અહીં જ બોલાવવાની છું.😅😝😂😜🤣

અડધી રાત્રે બેડરૂમનો ટેલિફોન વાગ્યો,પતિ(પત્નીને): કોઈ મારા વિષે પૂછે તો કહેજે હું ઘરે નથી.પત્ની (ફોન ઉંચકીને) : મારા પતિ ઘરે જ છે.પતિ (ગુસ્સામાં) : મેં કહ્યું હતું કે કોઈ મારા વિષે પૂછેતો કહેજે હું ઘરે નથી,તો પછી તે એવું કેમ કહ્યું કે,હું ઘરે છું.પત્ની : તમે ચુપચાપ...

મંદિરમાંથી ચંપલ ચોરાઈ જાય તો ખુશ રહો! શનિના આ 2 દોષોથી તાત્કાલિક રાહત

પૂજા-પાઠ માટે મોટાભાગના લોકો મંદિર જાય છે. આ જ કડીમાં તે પોતાના જૂતા-ચંપલ બહાર ઉતારી દે છે, કારણ કે જૂતા-ચંપલ પહેરીને ભગવાનના દર્શન કરવા યોગ્ય નથી મનાતા. માન્યતા છે કે આવું કરવાથી ભગવાનના દર્શનનો લાભ નથી મળતો. આ જ કારણ છે કે પૂજા-પાઠ અને ભગવાનના દર્શન કરવા...

તેમને આટલી ઊંડી માહિતી કેવી રીતે મળી?😅😝😂😜🤣

છગન ગંભીર રીતે બીમાર પડ્યો.તે ડોક્ટર પાસેથી દવા લઈને ઘરે આવ્યો.પત્ની : ડોક્ટરે શું કહ્યું?છગન : ડોક્ટરે કહ્યું છે કેસૂતી વખતે ટેન્શન લઈને ન સૂવું.પત્ની : તો તેનો ઈલાજ શું છે?છગન : આજથીતારે બહાર હોલમાં સુવાનું છે.😅😝😂😜🤣🤪 માસ્તર : આ રૂઢિપ્રયોગનો અર્થ જણાવો,‘સાપની પૂંછડી પર પગ મૂકવો.’ વિદ્યાર્થી :...