Saturday, September 23, 2023

આ રસપ્રદ ઇતિહાસ વિષે જાણો,ગુજરાતનું એક ગામ કે જ્યાં ઘરને બારણા કે દરવાજા નથી તો પણ ક્યારેય નથી થતી ચોરી…

મહારાષ્ટ્રમાં શનિદેવના શિંદાપુર ગામમાં તાળાં નથી એ વાત તો બધાને ખબર જ હશે, પરંતુ ગુજરાતમાં એક એવું ગામ પણ છે જ્યાં મુખ્ય દરવાજો નથી. રાજકોટ-અમદાવાદ હાઈવે પર આવેલા સાતડા ગામમાં દરવાજા નથી પણ ગામમાં ક્યારેય ચોરી થતી નથી!

કોમેન્ટ મા જય ભૈરવદાદા જરૂર લખજો

ગુજરાતના રાજકોટથી 35 કિમી દૂર આવેલા સાતડા ગામમાં એક પણ ઘરને મુખ્ય દરવાજો નથી.

ગામની નજીક ભૈરવદાદાનું મંદિર છે જે તમામ ગ્રામજનો માટે આસ્થાનું પ્રતિક છે. સ્થાનિક લોકોનું કહેવું છે કે ભૈરવદાદા જ ગામની રક્ષા કરે છે. જેથી ગામમાં દરવાજા ન હોવા છતાં ક્યારેય ચોરી થતી નથી.

કોમેન્ટ મા જય ભૈરવદાદા જરૂર લખજો

આ ગામમાં ચોરી થતી નથી તે ઉપરાંત બહારથી ચોરી કરનારા પણ ગામમાં પ્રવેશી શકતા નથી. સ્થાનિકોનું કહેવું છે કે થોડા સમય પહેલા તસ્કરો બીજા ગામમાંથી ભેંસો ચોરીને સાતડા ગામમાં પ્રવેશ્યા હતા. બાદમાં તે તરત જ ઝડપાઈ ગયો હતો. તેથી હવે બહારથી ચોરી કરીને પણ કોઈ પ્રવેશતું નથી.

કોમેન્ટ મા જય ભૈરવદાદા જરૂર લખજો

અહીં પ્રાચીન સમયથી દરવાજા વગરના મકાનો છે. નાની ઝૂંપડી હોય કે આલીશાન બંગલો હોય, મુખ્ય દરવાજો નથી. ગામના 200 જેટલા ઘર ખુલ્લા જોવા મળે છે. ગામમાં જે નવા મકાનો બન્યા છે તેમાં પણ દરવાજા મુકવામાં આવતા નથી.

કોમેન્ટ મા જય ભૈરવદાદા જરૂર લખજો

(નોંધ: અહ્યા અપાયેલી માહિતી ધાર્મિક અને લોક માન્યતા પર આધારિત છે. આનું કોઈ વૈજ્ઞાનિક પુરાવો નાં હોઈ સકે. સામાન્ય હિત અને માહિતી ને ધ્યાન માં રાખીને અહ્યાં આ માહિતી ને અમે પ્રસ્તુત કરી રહ્યા છીએ.)

Related Articles

Latest