Homeધાર્મિકદિવાળીમાં દાન કરવાથી શું...

દિવાળીમાં દાન કરવાથી શું લાભ થાય છે? ભગવાન શિવજીએ જણાવ્યું આ રહસ્ય

દિવાળીનો તહેવાર દર વર્ષે આસો માસની અમાસ તિથિએ ઉજવવામાં આવે છે. પાંચ દિવસ સુધી ચાલનારા આ તહેવારને પાંચ દિવસનો તહેવાર પણ કહેવાય છે. આ વર્ષે દિવાળી 12 નવેમ્બર 2023ના રોજ આવી રહી છે.

વાર્તા

દંતકથા અનુસાર, એકવાર ભગવાન શિવના મોટા પુત્ર અને દેવતાઓના સેનાપતિ ભગવાન કાર્તિકેયએ તેમના પિતા ભગવાન શિવને પૂછ્યું કે દિવાળી પર શું કરવું જોઈએ.

આ તહેવાર પર ક્યારે દીવા પ્રગટાવવા. ભગવાન શિવે આના પર શું કહ્યું તે જાણીને કાર્તિકેય અભિભૂત થઈ ગયા.

ભગવાન શિવે તેમના પુત્ર કાર્તિકેયને કહ્યું કે જે કોઈ પણ વ્યક્તિ ભગવાન કેશવની સામે ઘી અને તલના તેલનો દીવો પ્રગટાવશે, તેને તમામ તીર્થોની યાત્રા સમાન ફળ મળશે. આ પાંચ દિવસ ખૂબ જ પવિત્ર છે. આસો વદ તેરસ અને કારતક સુદ ત્રીજ વચ્ચે જે પણ દાન કરવામાં આવે છે તેમની તમામ મનોકામનાઓ પૂર્ણ થાય છે.

ભગવાન શંકરે કહ્યું કે આ સમય દરમિયાન જે વ્યક્તિ કોઈપણ બ્રાહ્મણ અથવા ગરીબ વ્યક્તિને એક તલના દાણા જેટલું સોનું દાન કરે છે તે વિષ્ણુધામની પ્રાપ્તિ કરે છે. સાથે જ જો કોઈ ચાંદીના બે ટુકડા દાન કરે તો તેને ચંદ્રલોકની પ્રાપ્તિ થાય છે. તે જ સમયે, જે આ સમયગાળા દરમિયાન ગાયનું દાન કરે છે તેને પૃથ્વીના સમગ્ર અન્નનું દાન કરવા જેટલું જ પુણ્ય મળે છે. દિવાળીના 5 દિવસ સુધી ઘરના મંદિર સહિત તમામ મુખ્ય સ્થળોએ ઘીના દીવા પ્રગટાવવા જોઈએ. તેના દ્વારા પિતૃઓને મોક્ષની પ્રાપ્તિ થાય છે.

ધનતેરસ પર ઘરની બહાર યમરાજ માટે દીવો પ્રગટાવવાથી અકાળ મૃત્યુથી બચી શકાય છે. રૂપ ચૌદસના દિવસે વહેલી સવારે સ્નાન કરવાથી નરકમાં જવાથી બચે છે. દિવાળીના દિવસે ઘરની મહિલાઓએ બ્રહ્મ મુહૂર્તમાં દેવી લક્ષ્‍મીની પૂજા કરવી જોઈએ. આના કારણે ધનની ખોટ ક્યારેય નથી થતી. ગોવર્ધન પૂજાના દિવસે મંદિરમાં 1.25 કિલો બાજરી અને ચોખાનું દાન કરવાથી ઘરમાં સુખ, સમૃદ્ધિ અને ધન ધાન્ય આવે છે. ભાઈ બીજનાં દિવસે બહેન દ્વારા તેમના ઘરે બનાવેલ ભોજન ખાવાનું શ્રેષ્ઠ માનવામાં આવે છે.

(નોંધ: અહ્યા અપાયેલી માહિતી ધાર્મિક અને લોક માન્યતા પર આધારિત છે. આનું કોઈ વૈજ્ઞાનિક પુરાવો નાં હોઈ સકે. સામાન્ય હિત અને માહિતી ને ધ્યાન માં રાખીને અહ્યાં આ માહિતી ને અમે પ્રસ્તુત કરી રહ્યા છીએ.)

Most Popular

More from Author

લઇ જાવ…પાડોશમાં જ તો રહે છે.😅😝😂😜🤣🤪

બકાના બાપાએ બકાને ઘરનું લાઈટ બીલ ભરવા રૂપિયા આપ્યા.બે દિ’ પછી...

તારી પત્ની તારાથી નહિ પણ મારાથી ડરે છે.😅😝😂😜🤣🤪

છોકરીવાળા : અમેઅમારી દીકરીને ખુબ એશોઆરામમાં રાખી છે,જો તમે ધનવાન હોવ...

અરે પાગલ આવું પપ્પા ના કહેતી,એ તો પહેલેથી પરણેલા છે.😅😝😂😜🤣🤪

પિતાએ દીકરાનું જેકેટ ચેક કર્યું તો તેમાંથીસિગારેટ, ગુટખા અનેયુવતીઓના ફોન નંબર...

તમે માફી માંગો, હું માફ કરી દઈશ.😅😝😂😜🤣🤪

છગન : મેં વિચાર્યું હતું કેબે પેગ લગાવીને10 વાગ્યા સુધીમાં ઘરે...

Read Now

લઇ જાવ…પાડોશમાં જ તો રહે છે.😅😝😂😜🤣🤪

બકાના બાપાએ બકાને ઘરનું લાઈટ બીલ ભરવા રૂપિયા આપ્યા.બે દિ’ પછી બાપાએ એને પુછ્યું : બકા લાઇટ બિલ ભરાઈ ગયું?બકો ત..ત..ફ..ફ..કરવા લાગ્યો.એના બાપાએ ફરી પુછ્યું : બકા મેં બે દિ’ અગાઉ તને રૂપિયા આપેલતે લાઈટ બિલ ભરાઈ ગયું?બકો કહે : ના બાપા!હું લાઈટ બિલ ભરવા જતો તો...

IND vs AUS: રિંકુ સિંહ સાથે બની વિચિત્ર ઘટના, T20I કરિયરમાં પહેલીવાર બન્યું કંઈક આવું

ઓસ્ટ્રેલિયા સામે રમાયેલી 5-મેચની T20 શ્રેણીમાં, યુવા ખેલાડી રિંકુ સિંહે તેના વિસ્ફોટક સાથે સફળતા દર્શાવી બેટિંગ. દરેકના દિલ જીતી લીધા. તેણે સિરીઝમાં ફિનિશરની ભૂમિકા ભજવતા શાનદાર ઇનિંગ્સ રમી હતી. પરંતુ સિરીઝની છેલ્લી મેચમાં તે ડિલિવરી કરી શક્યો નહોતો. આ મેચમાં રિંકુ સિંહ સાથે કંઈક એવું થયું જે તેની...

તારી પત્ની તારાથી નહિ પણ મારાથી ડરે છે.😅😝😂😜🤣🤪

છોકરીવાળા : અમેઅમારી દીકરીને ખુબ એશોઆરામમાં રાખી છે,જો તમે ધનવાન હોવ તો જઅમે તેના લગ્ન કરાવીશું.છોકરાવાળા : તમારી દીકરી1 મહિનામાં જેટલા રૂપિયા ઉડાવે છે,એટલાનું તોમારી ગાડી 1 અઠવાડિયામાં ઈંધણ ખાય છે.છોકરીના પિતા : એવી કઈ ગાડી ચલાવો છો?છોકરાવાળા : રોડરોલર.😅😝😂😜🤣🤪 એક માણસ વંદાને મારવા તેની પાછળ પડ્યો હતો.મરતા...