Homeધાર્મિકકાળજી રાખજો! જો આ...

કાળજી રાખજો! જો આ બાબતોનું ધ્યાન ન રાખવામાં આવે તો મની પ્લાન્ટ ફાયદો કરવાને બદલે નુકસાન કરશે!

મની પ્લાન્ટને આપણે સૌ સમૃદ્ધિના છોડ તરીકે ઓળખીએ છીએ. કહે છે કે ઘરમાં રાખેલો મની પ્લાન્ટ જેમ જેમ વૃદ્ધિ કરે છે, તેમ તેમ ઘરની સમૃદ્ધિમાં પણ વધારો થતો હોય છે. પરંતુ, જો આ મની પ્લાન્ટને ઘરમાં રાખતી વખતે તમે કેટલીક બાબતોની અવગણના કરો છો, તો તે તમને લાભને બદલે નુકસાન પણ કરાવી શકે છે ! આવો, આજે એ જ વિશે જાણકારી મેળવીએ.

આજે આપણે એ જાણીએ કે મની પ્લાન્ટને ઘરમાં રાખતી વખતે કઈ તકેદારીઓ રાખવી અત્યંત જરૂરી છે !

શું રાખશો ધ્યાન ?

⦁ મની પ્લાન્ટને હંમેશા જ ઘરના અગ્નિ કોણમાં એટલે કે સાઉથ-ઇસ્ટ ખૂણામાં લગાવવો જોઈએ. જો મની પ્લાન્ટ આ દક્ષિણ-પૂર્વ દિશામાં હોય તો જ તેનાથી લાભ થાય છે. અન્ય દિશામાં મની પ્લાન્ટ લગાવવો બિલ્કુલ પણ શુભ નથી મનાતો.

⦁ યાદ રાખો, કે ઘરની ઉત્તર-પૂર્વ દિશામાં તો ભૂલથી પણ મની પ્લાન્ટ ન લગાવવો જોઈએ. એક માન્યતા અનુસાર આ દિશામાં મની પ્લાન્ટ લગાવવાથી ધનનો નાશ થાય છે અને સંબંધોમાં પણ તણાવ આવે છે.

⦁ જો તમે મની પ્લાન્ટને કોઈ કુંડામાં લગાવ્યો હોય, તો તે ખૂબ જ જરૂરી છે કે તેને વધવા માટે એક દાંડીનો સહારો આપવામાં આવે. જેથી તે ઝડપથી અને સંપૂર્ણ રીતે વિકસીત થઈ શકે.

⦁ મની પ્લાન્ટ હંમેશા ઉપરની તરફ જ જતો હોય તે જરૂરી છે. જો મની પ્લાન્ટના પત્તા સૂકાઈ રહ્યા હોય, અને તેના કારણે તેની વેલ જમીન પર ફેલાઈ રહી હોય તો તે ખૂબ જ નુકસાનકારક સાબિત થાય છે.

⦁ મની પ્લાન્ટ પરથી સૂકા પાનને તોડીને હટાવી દેવા જોઈએ. નહીંતર, તેની નકારાત્મક અસર ઘર પર મુસીબતોને આમંત્રણ આપે છે.

⦁ યાદ રાખો, મની પ્લાન્ટના પત્તા પર ક્યારેય પણ ધૂળ જમા ન જ થવી જોઈએ. તેની સફાઈનું ધ્યાન રાખવામાં આવે તે પણ એટલું જ જરૂરી છે. નહીંતર આ નાની દેખાતી ભૂલ ભવિષ્યમાં આર્થિક મુસીબતનું કારણ પણ બની શકે છે.

(નોંધ: અહીં આપવામાં આવેલી જાણકારી ધાર્મિક આસ્થાઓ અને લોક માન્યતાઓ પર આધારિત છે, જેનો કોઈ વૈજ્ઞાનિક આધાર નથી. સામાન્ય જનરૂચિને ધ્યાનમાં રાખીને આ લેખને અહીં પ્રસ્તુત કરવામાં આવ્યો છે.)

Most Popular

More from Author

હું તો મારી માઁ ને અહીં જ બોલાવવાની છું.😅😝😂😜🤣

અડધી રાત્રે બેડરૂમનો ટેલિફોન વાગ્યો,પતિ(પત્નીને): કોઈ મારા વિષે પૂછે તો કહેજે...

તેમને આટલી ઊંડી માહિતી કેવી રીતે મળી?😅😝😂😜🤣

છગન ગંભીર રીતે બીમાર પડ્યો.તે ડોક્ટર પાસેથી દવા લઈને ઘરે આવ્યો.પત્ની...

તો હું પૈસા પાછા આપી દઈશ.😅😝😂😜🤣

દુકાનદાર એક મહિલાનેકપડાં દેખાડી-દેખાડીને થાકી ગયો.પોતાના ગુસ્સા પરનિયંત્રણ કરીને છેવટે બોલ્યો“મને...

પપ્પાએ ચપ્પલવાળી કરી.😅😝😂😜

જ્યારે પત્નીએ ઘરમાં પોતું કર્યું હોય ત્યારે બહાર નીકળી વખતેએવો અનુભવ થાય...

Read Now

હું તો મારી માઁ ને અહીં જ બોલાવવાની છું.😅😝😂😜🤣

અડધી રાત્રે બેડરૂમનો ટેલિફોન વાગ્યો,પતિ(પત્નીને): કોઈ મારા વિષે પૂછે તો કહેજે હું ઘરે નથી.પત્ની (ફોન ઉંચકીને) : મારા પતિ ઘરે જ છે.પતિ (ગુસ્સામાં) : મેં કહ્યું હતું કે કોઈ મારા વિષે પૂછેતો કહેજે હું ઘરે નથી,તો પછી તે એવું કેમ કહ્યું કે,હું ઘરે છું.પત્ની : તમે ચુપચાપ...

મંદિરમાંથી ચંપલ ચોરાઈ જાય તો ખુશ રહો! શનિના આ 2 દોષોથી તાત્કાલિક રાહત

પૂજા-પાઠ માટે મોટાભાગના લોકો મંદિર જાય છે. આ જ કડીમાં તે પોતાના જૂતા-ચંપલ બહાર ઉતારી દે છે, કારણ કે જૂતા-ચંપલ પહેરીને ભગવાનના દર્શન કરવા યોગ્ય નથી મનાતા. માન્યતા છે કે આવું કરવાથી ભગવાનના દર્શનનો લાભ નથી મળતો. આ જ કારણ છે કે પૂજા-પાઠ અને ભગવાનના દર્શન કરવા...

તેમને આટલી ઊંડી માહિતી કેવી રીતે મળી?😅😝😂😜🤣

છગન ગંભીર રીતે બીમાર પડ્યો.તે ડોક્ટર પાસેથી દવા લઈને ઘરે આવ્યો.પત્ની : ડોક્ટરે શું કહ્યું?છગન : ડોક્ટરે કહ્યું છે કેસૂતી વખતે ટેન્શન લઈને ન સૂવું.પત્ની : તો તેનો ઈલાજ શું છે?છગન : આજથીતારે બહાર હોલમાં સુવાનું છે.😅😝😂😜🤣🤪 માસ્તર : આ રૂઢિપ્રયોગનો અર્થ જણાવો,‘સાપની પૂંછડી પર પગ મૂકવો.’ વિદ્યાર્થી :...