Homeધાર્મિકતુલસીની સાથે આ છોડને...

તુલસીની સાથે આ છોડને ઘરમાં લગાવો, ધનનો ભંડાર ક્યારેય નષ્ટ નહીં થાય, સુખ-સમૃદ્ધિમાં વધારો થશે.

હિંદુ ધર્મમાં તુલસીના છોડને ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે. લગભગ દરેક હિંદુના ઘરમાં તમને તુલસીનો છોડ જોવા મળશે. માન્યતાઓ અનુસાર દરરોજ તુલસીની પૂજા કરવી અને તેને જળ ચડાવવું શુભ માનવામાં આવે છે.

ઘરના આંગણમાં તુલસીનો છોડ લગાવવાથી સકારાત્મક ઉર્જાનો પ્રસાર થાય છે. માન્યતાઓ અનુસાર તુલસીનો છોડ લગાવવાથી લક્ષ્‍મી ખૂબ જ ખુશ થઈ જાય છે. દરરોજ વિધિ-વિધાનથી તુલસી પૂજા કરવાથી ઘરમાં સુખ-શાંતિનો વાસ થાય છે.

નકારાત્મક ઉર્જા થશે દૂર
આંગણમાં તુલસીનો છોડ લગાવવાથી નકારાત્મક ઉર્જા ખતમ થાય છે. તેનાથી ઘરમાં ધન-ધાન્યની કમી નથી થતી. હિંદૂ ધર્મમાં એવી માન્યતા છે કે જો તુલસીના છોડની સાથે અમુક ખાસ છોડ લગાવવામાં આવે તો તેનાથી ઘર પરિવારની સુખ-શાંતિ અનેક ઘણી વધી જાય છે. આવો જાણીએ તેના વિશે.

શમીનો છોડ
વાસ્તુ શાસ્ત્રમાં શમીના છોડનું ખૂબ જ મહત્વ જણાવવામાં આવ્યું છે. શમીના છોડને ખૂબ જ શુભ માનવામાં આવે છે. શમીના છોડનો સંબંધ શનિદેવ સાથે છે. આ ભગવાન શિવને પણ ચડાવવામાં આવે છે.

હિંદૂ ધર્મની માન્યતાઓ અનુસાર જો આ છોડને તુલસીના છોડની સાથે ઘરમાં લગાવવામાં આવે તો આ પરિવારને અનેક ગણો લાભ આપે છે. માટે ઘરમાં જ્યાં તુલસીનો છોડ લગાવવામાં આવ્યો છે ત્યાં શમીનો છોડ પણ લગાવવો જોઈએ.

કાળો ધતૂરો
કાળો ધતુરો ભગવાન ભોલેનાથને ખૂબ જ પસંદ આવે છે. કાળા ધતૂરાને ભગવાન ભોલેનાથને અર્પિત કરવામાં આવે છે. માન્યતા છે કે કાળા ધતૂરાના છોડમાં ભગવાન શિવનો વાસ હોય છે. આજ કારણ છે કે આ છોડને ઘરમાં લગાવવાથી ભગવાન ભોલેનાથની કૃપા પ્રાપ્ત થાય છે.

તેનાથી વ્યાપાર-વ્યવસાય નોકરીમાં પ્રગતી મળે છે. ઘરમાં કાળા ધતૂરાનો છોડ લગાવીને નિયમિત પૂજા કરવાથી પિતૃ દોષથી મુક્તિ મળે છે. તેના માટે દરરોજ સવારે સ્નાન કરીને છોડમાં જળ મિશ્ચિત દૂધ અર્પિત કરો.

(નોંધ: અહીં આપવામાં આવેલી માહિતી ધાર્મિક માન્યતાઓ અને જાહેર માન્યતાઓ પર આધારિત છે, તેના માટે કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી. સામાન્ય જનતાના હિતને ધ્યાનમાં રાખીને અહીં રજૂ કરવામાં આવી છે.)

Most Popular

More from Author

હું તો મારી માઁ ને અહીં જ બોલાવવાની છું.😅😝😂😜🤣

અડધી રાત્રે બેડરૂમનો ટેલિફોન વાગ્યો,પતિ(પત્નીને): કોઈ મારા વિષે પૂછે તો કહેજે...

તેમને આટલી ઊંડી માહિતી કેવી રીતે મળી?😅😝😂😜🤣

છગન ગંભીર રીતે બીમાર પડ્યો.તે ડોક્ટર પાસેથી દવા લઈને ઘરે આવ્યો.પત્ની...

તો હું પૈસા પાછા આપી દઈશ.😅😝😂😜🤣

દુકાનદાર એક મહિલાનેકપડાં દેખાડી-દેખાડીને થાકી ગયો.પોતાના ગુસ્સા પરનિયંત્રણ કરીને છેવટે બોલ્યો“મને...

પપ્પાએ ચપ્પલવાળી કરી.😅😝😂😜

જ્યારે પત્નીએ ઘરમાં પોતું કર્યું હોય ત્યારે બહાર નીકળી વખતેએવો અનુભવ થાય...

Read Now

હું તો મારી માઁ ને અહીં જ બોલાવવાની છું.😅😝😂😜🤣

અડધી રાત્રે બેડરૂમનો ટેલિફોન વાગ્યો,પતિ(પત્નીને): કોઈ મારા વિષે પૂછે તો કહેજે હું ઘરે નથી.પત્ની (ફોન ઉંચકીને) : મારા પતિ ઘરે જ છે.પતિ (ગુસ્સામાં) : મેં કહ્યું હતું કે કોઈ મારા વિષે પૂછેતો કહેજે હું ઘરે નથી,તો પછી તે એવું કેમ કહ્યું કે,હું ઘરે છું.પત્ની : તમે ચુપચાપ...

મંદિરમાંથી ચંપલ ચોરાઈ જાય તો ખુશ રહો! શનિના આ 2 દોષોથી તાત્કાલિક રાહત

પૂજા-પાઠ માટે મોટાભાગના લોકો મંદિર જાય છે. આ જ કડીમાં તે પોતાના જૂતા-ચંપલ બહાર ઉતારી દે છે, કારણ કે જૂતા-ચંપલ પહેરીને ભગવાનના દર્શન કરવા યોગ્ય નથી મનાતા. માન્યતા છે કે આવું કરવાથી ભગવાનના દર્શનનો લાભ નથી મળતો. આ જ કારણ છે કે પૂજા-પાઠ અને ભગવાનના દર્શન કરવા...

તેમને આટલી ઊંડી માહિતી કેવી રીતે મળી?😅😝😂😜🤣

છગન ગંભીર રીતે બીમાર પડ્યો.તે ડોક્ટર પાસેથી દવા લઈને ઘરે આવ્યો.પત્ની : ડોક્ટરે શું કહ્યું?છગન : ડોક્ટરે કહ્યું છે કેસૂતી વખતે ટેન્શન લઈને ન સૂવું.પત્ની : તો તેનો ઈલાજ શું છે?છગન : આજથીતારે બહાર હોલમાં સુવાનું છે.😅😝😂😜🤣🤪 માસ્તર : આ રૂઢિપ્રયોગનો અર્થ જણાવો,‘સાપની પૂંછડી પર પગ મૂકવો.’ વિદ્યાર્થી :...