માસીક શિવરાત્રીનો દિવસ ભગવાન શિવનો સૌથી પ્રિય દિવસ માનવામાં આવે છે. દર મહિનાના કૃષ્ણ પક્ષની ચતુર્થી તિથિએ માસિક શિવરાત્રી ઉજવવામાં આવે છે. માસિક શિવરાત્રીના...
ભગવાન વિષ્ણુને વિશ્વના પાલનહાર તરીકે વર્ણવવામાં આવ્યા છે. પૌરાણિક ગ્રંથોમાં, ભગવાન વિષ્ણુને ભગવાનના ત્રણ મુખ્ય સ્વરૂપોમાંથી એક માનવામાં આવે છે. પુરાણોમાં ત્રિમૂર્તિ વિષ્ણુને જગતના...
અષ્ટમીના દિવસે મહાગૌરીના આઠમા સ્વરૂપની પૂજા-અર્ચના કરવામાં આવે છે. માતા ગૌરીનું વાહન બળદ છે અને તેમનું શસ્ત્ર ત્રિશુલ છે. પરમ કૃપાળુ માતા મહાગૌરીએ સખત...