Homeધાર્મિકઆ રંગનો છોડ ઘરમાં...

આ રંગનો છોડ ઘરમાં લગાવવાથી ભાગ્યના દ્વાર ખુલશે, તિજોરીમાં ક્યારેય ધનની ખોટ નહીં થાય.

હિંદૂ ધર્મમાં વાસ્તુ શાસ્ત્રનું ખૂબ જ મહત્વ છે. વાસ્તુ શાસ્ત્રના હિસાબથી ઘરના નિર્માણ કરવામાં આવે છે. તે હિસાબથી લોકો ઘરમાં સજાવટનું કામ કરે છે. વાસ્તુ શાસ્ત્રમાં અમુક વૃક્ષોને ઘરમાં રાખવા ખૂબ જ શુભ માનવામાં આવે છે.

માન્યતા છે કે ઘરમાં તુલસી, મની પ્લાન્ટ અને શમી જેવા વૃક્ષોને રાખવાથી લક્ષ્‍મીનો વાસ થાય છે. તેનાથી ઘરમાં સમૃદ્ધિ વધે છે. આ પ્રકારનો છોડ મોરપંખીનો પણ છે. તેને ઘરમાં લગાવવું ખૂબ જ શુભ માનવામાં આવે છે. આવો જાણીએ તેના વિશે.

આર્થિક તંગી થશે દૂર
મોરપંખીના છોડને ઘરમાં લગાવવું ખૂબ જ શુભ માનવામાં આવે છે. માન્યતા છે કે તેને લગાવવાથી માતા લક્ષ્‍મી પ્રસન્ન થાય છે. જેનાથી ઘરમાં ધન-ધાન્યની વૃદ્ધિ થાય છે. મોરપંખીના છોડને ઘરમાં લગાવવાથી આર્થિક તંગી દૂર થાય છે.

બુદ્ધિનો વિકાસ
મોરપંખીના છોડને ઘરમાં રાખવાથી વૃદ્ધિ વિકાસ થાય છે. માન્યતા છે કે મોરપંખીના છોડમાં એટલી સકારાત્મક ઉર્જા હોય છે કે તેને જોડીમાં ઘરમાં લગાવવાથી ઘરના સદસ્યોની બિદ્ધિ વિકસિત થાય છે. આ પરિવારના સદસ્યોની સદ્બુદ્ધિનો વિકાસ કરે છે. તેને ઘરમાં લગાવવાથી લોકોની કામ પ્રતિ નિષ્ઠા વધે છે. તેનાથી બાળકોમાં પણ બુદ્ધિ વિકાસ થાય છે.

સકારાત્મક ઉર્જાનો પ્રસાર
ઘરમાં મોરપંખીનો છોડ લગાવવાના કારણે સકારાત્મક ઉર્જાનો પ્રસાર થાય છે. તેનાથી ઘરની નકારાત્મકતા દૂર થાય છે. પરિવારમાં એક બીજા માટે પ્રેમ વધે છે. તેનાથી ઘરમાં કારણ વગર ઝગડા નથી થતા.

સુખ-શાંતિનો વાસ
વાસ્તુ શાસ્ત્ર અનુસાર મોરપંખીનો છોડ ઘર પર લગાવવાથી સુખ-શાંતિનો વાસ થાય છે. આ ઘરમાં આવનાર વિપત્તિને દૂર કરે છે. તેને ઘરમાં લગાવવાથી વાતાવરણમાં સકારાત્મક ઉર્જાનો પ્રસાર થાય છે. આ ખૂબ જ શુભ માનવામાં આવે છે.

(નોંધ: અહીં આપવામાં આવેલી માહિતી ધાર્મિક માન્યતાઓ અને જાહેર માન્યતાઓ પર આધારિત છે, તેના માટે કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી. સામાન્ય જનતાના હિતને ધ્યાનમાં રાખીને અહીં રજૂ કરવામાં આવી છે.)

Most Popular

More from Author

હું તો મારી માઁ ને અહીં જ બોલાવવાની છું.😅😝😂😜🤣

અડધી રાત્રે બેડરૂમનો ટેલિફોન વાગ્યો,પતિ(પત્નીને): કોઈ મારા વિષે પૂછે તો કહેજે...

તેમને આટલી ઊંડી માહિતી કેવી રીતે મળી?😅😝😂😜🤣

છગન ગંભીર રીતે બીમાર પડ્યો.તે ડોક્ટર પાસેથી દવા લઈને ઘરે આવ્યો.પત્ની...

તો હું પૈસા પાછા આપી દઈશ.😅😝😂😜🤣

દુકાનદાર એક મહિલાનેકપડાં દેખાડી-દેખાડીને થાકી ગયો.પોતાના ગુસ્સા પરનિયંત્રણ કરીને છેવટે બોલ્યો“મને...

પપ્પાએ ચપ્પલવાળી કરી.😅😝😂😜

જ્યારે પત્નીએ ઘરમાં પોતું કર્યું હોય ત્યારે બહાર નીકળી વખતેએવો અનુભવ થાય...

Read Now

હું તો મારી માઁ ને અહીં જ બોલાવવાની છું.😅😝😂😜🤣

અડધી રાત્રે બેડરૂમનો ટેલિફોન વાગ્યો,પતિ(પત્નીને): કોઈ મારા વિષે પૂછે તો કહેજે હું ઘરે નથી.પત્ની (ફોન ઉંચકીને) : મારા પતિ ઘરે જ છે.પતિ (ગુસ્સામાં) : મેં કહ્યું હતું કે કોઈ મારા વિષે પૂછેતો કહેજે હું ઘરે નથી,તો પછી તે એવું કેમ કહ્યું કે,હું ઘરે છું.પત્ની : તમે ચુપચાપ...

મંદિરમાંથી ચંપલ ચોરાઈ જાય તો ખુશ રહો! શનિના આ 2 દોષોથી તાત્કાલિક રાહત

પૂજા-પાઠ માટે મોટાભાગના લોકો મંદિર જાય છે. આ જ કડીમાં તે પોતાના જૂતા-ચંપલ બહાર ઉતારી દે છે, કારણ કે જૂતા-ચંપલ પહેરીને ભગવાનના દર્શન કરવા યોગ્ય નથી મનાતા. માન્યતા છે કે આવું કરવાથી ભગવાનના દર્શનનો લાભ નથી મળતો. આ જ કારણ છે કે પૂજા-પાઠ અને ભગવાનના દર્શન કરવા...

તેમને આટલી ઊંડી માહિતી કેવી રીતે મળી?😅😝😂😜🤣

છગન ગંભીર રીતે બીમાર પડ્યો.તે ડોક્ટર પાસેથી દવા લઈને ઘરે આવ્યો.પત્ની : ડોક્ટરે શું કહ્યું?છગન : ડોક્ટરે કહ્યું છે કેસૂતી વખતે ટેન્શન લઈને ન સૂવું.પત્ની : તો તેનો ઈલાજ શું છે?છગન : આજથીતારે બહાર હોલમાં સુવાનું છે.😅😝😂😜🤣🤪 માસ્તર : આ રૂઢિપ્રયોગનો અર્થ જણાવો,‘સાપની પૂંછડી પર પગ મૂકવો.’ વિદ્યાર્થી :...