Homeક્રિકેટICC World Cup 2023...

ICC World Cup 2023 Semi-Final: ઓસ્ટ્રેલિયાના પૂર્વ બેટ્સમેન ગિલક્રિસ્ટે જણાવ્યો ભારતને હરાવવાનો ગુરુ મંત્ર, શું વિપક્ષી ટીમને કામ લાગશે આ સલાહ?

વર્લ્ડ કપ 2023ના ક્નોકઆઉટ મુકાબલા હવે બસ થોડા દિવસોમાં શરુ થવાના છે. ભારતે સેમિફાઈનલમાં એન્ટ્રી કરી લીધી છે અને મોસ્ટલી સંભાવના એવી છે કે સામે ન્યૂઝીલેન્ડ ટકરાશે. ભારતે 8 લીગ મેચ રમી છે અને તમામ જીતી લીધી છે તેમનો આ વિજય રથ કોઈ ટીમ અટકાવી શકી નથી. હવે એક નેધરલેન્ડ સામેની મેચ પછી ભારત સેમિફાઈનલ રમવા ઉતરશે.

આ મહા મુકાબલા અગાઉ ઓસ્ટ્રેલિયાના લેજન્ડ પૂર્વ બેટર એડમ ગિલક્રિસ્ટે ભારતને હરાવવા ગુરુ મંત્ર આપ્યો છે. ન્યૂઝીલેન્ડ ભારતને હરાવવા આ નિતિ અનુસરી શકે છે.

ભારતના અત્યાર સુધીના પ્રદર્શનને જોતા ગિલક્રિસ્ટે વિપક્ષી ટીમને ટોસ જીતીને પહેલા બેટિંગ કરવાની સલાહ આપી છે. તેમણે અહીં રન ચેઝમાં ભારતને કમજોર દર્શાવવાનો પ્રયાસ કર્યો નથી, બલ્કે તેની ચિંતા ભારતીય ઝડપી બોલરોની છે. ગિલક્રિસ્ટ કહે છે કે શમી, સિરાજ અને બુમરાહની ત્રણેય સામે લાઇટમાં રમવું વધુ મુશ્કેલ છે.

ફોક્સ ક્રિકેટ સાથે વાત કરતા એડમ ગિલક્રિસ્ટે કહ્યું, ‘ભારતની અત્યાર સુધીની રમત જોયા બાદ મને લાગે છે કે ટોસ જીતીને પહેલા બેટિંગ કરવી સારી રહેશે. હું એમ નથી કહેતો કે તેમની પાસે રન ચેઝમાં કોઈ નબળાઈ છે, તેમની પાસે વિરાટ કોહલી સૌથી મોટો રન ચેઝ માસ્ટર છે. પરંતુ ભારતીય બોલિંગ આક્રમણ લાઇટ હેઠળ વિરોધી ટીમને જે નુકસાન કરી રહ્યું છે તે ઘાતક છે. સિરાજ, શામી અને બુમરાહ સામે રાત્રે રમવું મુશ્કેલ બની જાય છે. દિવસમાં તેમની સામે બેટિંગ કરવી થોડી સરળ બની શકે છે.

Most Popular

More from Author

હું તો મારી માઁ ને અહીં જ બોલાવવાની છું.😅😝😂😜🤣

અડધી રાત્રે બેડરૂમનો ટેલિફોન વાગ્યો,પતિ(પત્નીને): કોઈ મારા વિષે પૂછે તો કહેજે...

તેમને આટલી ઊંડી માહિતી કેવી રીતે મળી?😅😝😂😜🤣

છગન ગંભીર રીતે બીમાર પડ્યો.તે ડોક્ટર પાસેથી દવા લઈને ઘરે આવ્યો.પત્ની...

તો હું પૈસા પાછા આપી દઈશ.😅😝😂😜🤣

દુકાનદાર એક મહિલાનેકપડાં દેખાડી-દેખાડીને થાકી ગયો.પોતાના ગુસ્સા પરનિયંત્રણ કરીને છેવટે બોલ્યો“મને...

પપ્પાએ ચપ્પલવાળી કરી.😅😝😂😜

જ્યારે પત્નીએ ઘરમાં પોતું કર્યું હોય ત્યારે બહાર નીકળી વખતેએવો અનુભવ થાય...

Read Now

હું તો મારી માઁ ને અહીં જ બોલાવવાની છું.😅😝😂😜🤣

અડધી રાત્રે બેડરૂમનો ટેલિફોન વાગ્યો,પતિ(પત્નીને): કોઈ મારા વિષે પૂછે તો કહેજે હું ઘરે નથી.પત્ની (ફોન ઉંચકીને) : મારા પતિ ઘરે જ છે.પતિ (ગુસ્સામાં) : મેં કહ્યું હતું કે કોઈ મારા વિષે પૂછેતો કહેજે હું ઘરે નથી,તો પછી તે એવું કેમ કહ્યું કે,હું ઘરે છું.પત્ની : તમે ચુપચાપ...

મંદિરમાંથી ચંપલ ચોરાઈ જાય તો ખુશ રહો! શનિના આ 2 દોષોથી તાત્કાલિક રાહત

પૂજા-પાઠ માટે મોટાભાગના લોકો મંદિર જાય છે. આ જ કડીમાં તે પોતાના જૂતા-ચંપલ બહાર ઉતારી દે છે, કારણ કે જૂતા-ચંપલ પહેરીને ભગવાનના દર્શન કરવા યોગ્ય નથી મનાતા. માન્યતા છે કે આવું કરવાથી ભગવાનના દર્શનનો લાભ નથી મળતો. આ જ કારણ છે કે પૂજા-પાઠ અને ભગવાનના દર્શન કરવા...

તેમને આટલી ઊંડી માહિતી કેવી રીતે મળી?😅😝😂😜🤣

છગન ગંભીર રીતે બીમાર પડ્યો.તે ડોક્ટર પાસેથી દવા લઈને ઘરે આવ્યો.પત્ની : ડોક્ટરે શું કહ્યું?છગન : ડોક્ટરે કહ્યું છે કેસૂતી વખતે ટેન્શન લઈને ન સૂવું.પત્ની : તો તેનો ઈલાજ શું છે?છગન : આજથીતારે બહાર હોલમાં સુવાનું છે.😅😝😂😜🤣🤪 માસ્તર : આ રૂઢિપ્રયોગનો અર્થ જણાવો,‘સાપની પૂંછડી પર પગ મૂકવો.’ વિદ્યાર્થી :...