Homeક્રિકેટટાઇમ આઉટ વિવાદ પર...

ટાઇમ આઉટ વિવાદ પર બાંગ્લાદેશના ખેલાડીએ છોડ્યો ટીમનો સાથ! જાણો કારણ

બાંગ્લાદેશ વર્લ્ડ કપ 2023માંથી બહાર થઈ ગયું છે
ટુર્નામેન્ટની બહાર થતા ટીમનો બીજો ઝટકો લાગ્યો છે
દિગ્ગજ ખેલાડીએ ટીમમાંથી બહાર થવાનો નિર્ણય કર્યો
વર્લ્ડ કપમાં ખરાબ પ્રદર્શન વચ્ચે બાંગ્લાદેશ ક્રિકેટ ટીમમાં ભૂકંપ આવ્યો છે. બાંગ્લાદેશના ફાસ્ટ બોલિંગ આક્રમણને નવી દિશા આપનાર બોલિંગ કોચે ટીમ છોડવાનો નિર્ણય લીધો છે. બોલિંગ કોચ 11 નવેમ્બર સુધી બાંગ્લાદેશ ક્રિકેટ ટીમ સાથે બોલિંગ કોચ તરીકે જોડાયેલા રહેશે.

બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડે કરી પુષ્ટી

એક અહેવાલ મુજબ બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડે આ વાતની પુષ્ટિ કરી છે. એક ઈન્ટરવ્યુમાં વાત કરતાં BCBના એક અધિકારીએ કહ્યું, “હા, એલન ડોનાલ્ડે વર્લ્ડ કપ પછી ટીમ છોડવાનો નિર્ણય લીધો છે. વર્લ્ડ કપમાં બાંગ્લાદેશની છેલ્લી મેચ બાદ ડોનાલ્ડ હવે બાંગ્લાદેશ ક્રિકેટ ટીમ સાથે જોડાયેલા રહેશે નહીં.

એલન ડોનાલ્ડ માર્ચ 2022માં બાંગ્લાદેશ ક્રિકેટ ટીમ સાથે બોલિંગ કોચ તરીકે જોડાયેલા રહ્યા. ડોનાલ્ડને ગયા વર્ષે યોજાયેલા T20 વર્લ્ડ કપ માટે BCB દ્વારા ટીમના બોલિંગ કોચ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. પરંતુ બોલિંગમાં સુધારા બાદ ડોનાલ્ડનો કાર્યકાળ ODI વર્લ્ડ કપ સુધી લંબાવવામાં આવ્યો હતો. જો કે વર્લ્ડ કપ બાદ બાંગ્લાદેશના કોચિંગ સ્ટાફમાં સંપૂર્ણ ફેરફાર કરવામાં આવે તેવી શક્યતા છે.

ડોનાલ્ડ અને સાકિબ વચ્ચે વિવાદ થયો હતો

શ્રીલંકા સાથેની મેચ બાદ બાંગ્લાદેશ ક્રિકેટ ટીમ વિવાદમાં છે. અહેવાલો અનુસાર, ડોનાલ્ડ પણ મેથ્યુઝને ટાઈમ આઉટ કરવા બદલ શાકિબ અલ હસનથી નારાજ હતો. આ મુદ્દે શાકિબ અલ હસન અને ડોનાલ્ડ વચ્ચે દલીલબાજીના સમાચાર પણ છે. એટલું જ નહીં બીસીબીએ આ અંગે ડોનાલ્ડ પાસેથી સ્પષ્ટતા પણ માંગી છે.

પોઈન્ટ ટેબલમાં બાંગ્લાદેશની સ્થિતિ ખરાબ

તમને જણાવી દઈએ કે વર્લ્ડ કપમાં બાંગ્લાદેશનું પ્રદર્શન ખૂબ જ નિરાશાજનક રહ્યું છે. બાંગ્લાદેશ વર્લ્ડ કપમાં 8 માંથી માત્ર બે મેચ જીતવામાં સફળ રહ્યું છે અને સેમી ફાઈનલની રેસમાંથી બહાર થઈ ગયું છે. બાંગ્લાદેશ સામે પડકાર એ છે કે પોઈન્ટ ટેબલમાં ટોપ-8માં કેવી રીતે રહેવું. જો બાંગ્લાદેશ છેલ્લી મેચ પણ હારી જશે તો તે ટોપ 8માંથી બહાર થઈ જશે. આવી સ્થિતિમાં બાંગ્લાદેશ ક્રિકેટ ટીમ પાકિસ્તાનમાં રમાનારી ICC ચેમ્પિયન્સ ટ્રોફી 2025નો ભાગ બની શકશે નહીં.

Most Popular

More from Author

હું તો મારી માઁ ને અહીં જ બોલાવવાની છું.😅😝😂😜🤣

અડધી રાત્રે બેડરૂમનો ટેલિફોન વાગ્યો,પતિ(પત્નીને): કોઈ મારા વિષે પૂછે તો કહેજે...

તેમને આટલી ઊંડી માહિતી કેવી રીતે મળી?😅😝😂😜🤣

છગન ગંભીર રીતે બીમાર પડ્યો.તે ડોક્ટર પાસેથી દવા લઈને ઘરે આવ્યો.પત્ની...

તો હું પૈસા પાછા આપી દઈશ.😅😝😂😜🤣

દુકાનદાર એક મહિલાનેકપડાં દેખાડી-દેખાડીને થાકી ગયો.પોતાના ગુસ્સા પરનિયંત્રણ કરીને છેવટે બોલ્યો“મને...

પપ્પાએ ચપ્પલવાળી કરી.😅😝😂😜

જ્યારે પત્નીએ ઘરમાં પોતું કર્યું હોય ત્યારે બહાર નીકળી વખતેએવો અનુભવ થાય...

Read Now

હું તો મારી માઁ ને અહીં જ બોલાવવાની છું.😅😝😂😜🤣

અડધી રાત્રે બેડરૂમનો ટેલિફોન વાગ્યો,પતિ(પત્નીને): કોઈ મારા વિષે પૂછે તો કહેજે હું ઘરે નથી.પત્ની (ફોન ઉંચકીને) : મારા પતિ ઘરે જ છે.પતિ (ગુસ્સામાં) : મેં કહ્યું હતું કે કોઈ મારા વિષે પૂછેતો કહેજે હું ઘરે નથી,તો પછી તે એવું કેમ કહ્યું કે,હું ઘરે છું.પત્ની : તમે ચુપચાપ...

મંદિરમાંથી ચંપલ ચોરાઈ જાય તો ખુશ રહો! શનિના આ 2 દોષોથી તાત્કાલિક રાહત

પૂજા-પાઠ માટે મોટાભાગના લોકો મંદિર જાય છે. આ જ કડીમાં તે પોતાના જૂતા-ચંપલ બહાર ઉતારી દે છે, કારણ કે જૂતા-ચંપલ પહેરીને ભગવાનના દર્શન કરવા યોગ્ય નથી મનાતા. માન્યતા છે કે આવું કરવાથી ભગવાનના દર્શનનો લાભ નથી મળતો. આ જ કારણ છે કે પૂજા-પાઠ અને ભગવાનના દર્શન કરવા...

તેમને આટલી ઊંડી માહિતી કેવી રીતે મળી?😅😝😂😜🤣

છગન ગંભીર રીતે બીમાર પડ્યો.તે ડોક્ટર પાસેથી દવા લઈને ઘરે આવ્યો.પત્ની : ડોક્ટરે શું કહ્યું?છગન : ડોક્ટરે કહ્યું છે કેસૂતી વખતે ટેન્શન લઈને ન સૂવું.પત્ની : તો તેનો ઈલાજ શું છે?છગન : આજથીતારે બહાર હોલમાં સુવાનું છે.😅😝😂😜🤣🤪 માસ્તર : આ રૂઢિપ્રયોગનો અર્થ જણાવો,‘સાપની પૂંછડી પર પગ મૂકવો.’ વિદ્યાર્થી :...