Homeધાર્મિકકાલ ભૈરવ જયંતિના દિવસે...

કાલ ભૈરવ જયંતિના દિવસે કરો આ ઉપાય, બની જશે બધા કામ; શત્રુઓનો થશે પરાજય

દર વર્ષે માગસર મહિનાના કૃષ્ણ પક્ષની અષ્ટમીની તિથિએ કાલ ભૈરવ જયંતિ ઉજવવામાં આવે છે. આ દિવસે ભક્તો વિધિ-વિધાન સાથે ભગવાન શિવના રૌદ્ર સ્વરૂપથી પૂજા આરાધના કરે છે. આવું કરવાથી ભયમાંથી મુક્તિ મળે છે. જીવનના કષ્ટ દૂર થાય છે. આ વર્ષે કાલ ભૈરવ જયંતિ 5 ડિસેમ્બરે ઉજવવામાં આવશે. 4 ડિસેમ્બરની રાતે 9.59 વાગ્યા અષ્ટમી તિથિ આરંભ થશે. એનું સમાપન 6 ડિસેમ્બર 12.37 વાગ્યે થશે.

આ દિવસે કેટલાક ઉપાયો કરવું ખુબ શુભ માનવામાં આવે છે. તો ચાલો જાણીએ આ ઉપાયો અંગે.

ભગવાન શિવને બેલપત્ર અર્પણ કરો

ભોલેનાથને બેલપત્ર ખૂબ જ પ્રિય છે. આ દિવસે ભગવાન શિવને બેલપત્ર અવશ્ય ચઢાવો. આમ કરવાથી કાલભૈરવ પ્રસન્ન થાય છે. જીવનની પરેશાનીઓમાંથી મુક્તિ મળે છે.

બ્લુ ફૂલ ચઢાવો

કાલ ભૈરવ જયંતિના દિવસે બાલ કાલ ભૈરવને 1.25 ગ્રામ અડદ અર્પિત કરો. અડદના 11 દાણા બાળી, કાળા કપડામાં બાંધીને તિજોરીમાં રાખો. આમ કરવાથી આર્થિક લાભ થવાની સંભાવના છે. ધંધો વિસ્તરે છે.

ડરથી છુટકારો મેળવવાના ઉપાય

આ દિવસે બાબા કાલ ભૈરવના ચરણોમાં કાળો દોરો બાંધવો શુભ માનવામાં આવે છે. દોરો બાંધતી વખતે “ઓમ હ્રીં બટુકાય આપદુદ્ધારનાય કુરુ કુરુ બટુકાય હ્રીં ઓમ” મંત્રનો 11 વાર જાપ કરો. આમ કરવાથી ભૂત-પ્રેતના ભયથી મુક્તિ મળે છે.

દુઃખમાંથી મુક્તિ મેળવવાના ઉપાયો

કૂતરાને બાબા કાલ ભૈરવનું વાહન માનવામાં આવે છે. આ દિવસે મીઠી રોટલી તૈયાર કરો અને કૂતરાને ખવડાવો. આમ કરવાથી જીવનમાં આવતા અવરોધો દૂર થાય છે. પ્રગતિની શક્યતાઓ છે. દુઃખ દૂર થાય છે.

(નોંધ: અહ્યા અપાયેલી માહિતી ધાર્મિક અને લોક માન્યતા પર આધારિત છે. આનું કોઈ વૈજ્ઞાનિક પુરાવો નાં હોઈ સકે. સામાન્ય હિત અને માહિતી ને ધ્યાન માં રાખીને અહ્યાં આ માહિતી ને અમે પ્રસ્તુત કરી રહ્યા છીએ.)

Most Popular

More from Author

હું તો મારી માઁ ને અહીં જ બોલાવવાની છું.😅😝😂😜🤣

અડધી રાત્રે બેડરૂમનો ટેલિફોન વાગ્યો,પતિ(પત્નીને): કોઈ મારા વિષે પૂછે તો કહેજે...

તેમને આટલી ઊંડી માહિતી કેવી રીતે મળી?😅😝😂😜🤣

છગન ગંભીર રીતે બીમાર પડ્યો.તે ડોક્ટર પાસેથી દવા લઈને ઘરે આવ્યો.પત્ની...

તો હું પૈસા પાછા આપી દઈશ.😅😝😂😜🤣

દુકાનદાર એક મહિલાનેકપડાં દેખાડી-દેખાડીને થાકી ગયો.પોતાના ગુસ્સા પરનિયંત્રણ કરીને છેવટે બોલ્યો“મને...

પપ્પાએ ચપ્પલવાળી કરી.😅😝😂😜

જ્યારે પત્નીએ ઘરમાં પોતું કર્યું હોય ત્યારે બહાર નીકળી વખતેએવો અનુભવ થાય...

Read Now

હું તો મારી માઁ ને અહીં જ બોલાવવાની છું.😅😝😂😜🤣

અડધી રાત્રે બેડરૂમનો ટેલિફોન વાગ્યો,પતિ(પત્નીને): કોઈ મારા વિષે પૂછે તો કહેજે હું ઘરે નથી.પત્ની (ફોન ઉંચકીને) : મારા પતિ ઘરે જ છે.પતિ (ગુસ્સામાં) : મેં કહ્યું હતું કે કોઈ મારા વિષે પૂછેતો કહેજે હું ઘરે નથી,તો પછી તે એવું કેમ કહ્યું કે,હું ઘરે છું.પત્ની : તમે ચુપચાપ...

મંદિરમાંથી ચંપલ ચોરાઈ જાય તો ખુશ રહો! શનિના આ 2 દોષોથી તાત્કાલિક રાહત

પૂજા-પાઠ માટે મોટાભાગના લોકો મંદિર જાય છે. આ જ કડીમાં તે પોતાના જૂતા-ચંપલ બહાર ઉતારી દે છે, કારણ કે જૂતા-ચંપલ પહેરીને ભગવાનના દર્શન કરવા યોગ્ય નથી મનાતા. માન્યતા છે કે આવું કરવાથી ભગવાનના દર્શનનો લાભ નથી મળતો. આ જ કારણ છે કે પૂજા-પાઠ અને ભગવાનના દર્શન કરવા...

તેમને આટલી ઊંડી માહિતી કેવી રીતે મળી?😅😝😂😜🤣

છગન ગંભીર રીતે બીમાર પડ્યો.તે ડોક્ટર પાસેથી દવા લઈને ઘરે આવ્યો.પત્ની : ડોક્ટરે શું કહ્યું?છગન : ડોક્ટરે કહ્યું છે કેસૂતી વખતે ટેન્શન લઈને ન સૂવું.પત્ની : તો તેનો ઈલાજ શું છે?છગન : આજથીતારે બહાર હોલમાં સુવાનું છે.😅😝😂😜🤣🤪 માસ્તર : આ રૂઢિપ્રયોગનો અર્થ જણાવો,‘સાપની પૂંછડી પર પગ મૂકવો.’ વિદ્યાર્થી :...