Homeધાર્મિકગ્રહોના સેનાપતિની કૃપાથી આ...

ગ્રહોના સેનાપતિની કૃપાથી આ રાશિઓનો સુવર્ણકાળ શરૂ થશે, ખુલશે પ્રગતિના માર્ગો

પરંતુ ત્રણ રાશિઓ એવી છે. જેમને રુચક રાજયોગથી વધુ ફાયદો થશે. આ યોગ એમના જીવનમાં સકારાત્મકતા લાવશે.

વૃશ્ચિક

મંગળએ વૃશ્ચિક રાશિમાં પ્રવેશ કર્યો છે. આ રાશિના જાતકોના જીવન પર રૂચક યોગનો સારો પ્રભાવ પડશે. કાર્યમાં સફળતા અપાવશે. દરેક ક્ષેત્રમાં સફળતા મળી શકે છે. આ સમયગાળા દરમિયાન કાયદાકીય બાબતો સરળતાથી ઉકેલાશે. પરિવારમાં ભાવનાત્મક સંબંધો મજબૂત રહેશે. પ્રેમ સંબંધોને પારિવારિક મંજૂરી મળશે.

કર્ક

રુચક રાજયોગ કર્ક રાશિના જાતકોને અપાર સફળતા અપાવી શકે છે. વિદેશ પ્રવાસનું સ્વપ્ન પૂરું થઈ શકે છે. આવકના નવા સ્ત્રોત બહાર આવશે. વેપારમાં તમને મોટી સફળતા મળી શકે છે. પ્રેમ સંબંધ સંબંધિત મુશ્કેલીઓ દૂર થશે.

તુલા

રુચક યોગ તુલા રાશિના લોકોનું ભાગ્ય બદલી નાખશે. તમે બેંક બેલેન્સ વધારીને બચત કરવામાં સફળ થશો. તમને કોઈ સંબંધીને ત્યાં મુલાકાત લેવાનું આમંત્રણ મળશે. સારા સમાચાર મળવાથી આનંદ થશે. પ્રેમ સંબંધ મર્યાદા પૂર્ણ રહેશે.

(નોંધ: આ આપવામાં આવેલી માહિતી જ્યોતિષીય ગણનાઓ પર આધારિત છે, અમે અહીં આપેલા અંદાજિત તથ્યોની પુષ્ટિ કરતા નથી. પાલન કરતા પહેલા સબંધિત નિષ્ણાંતોની સલાહ લો.)

Most Popular

More from Author

હું તો મારી માઁ ને અહીં જ બોલાવવાની છું.😅😝😂😜🤣

અડધી રાત્રે બેડરૂમનો ટેલિફોન વાગ્યો,પતિ(પત્નીને): કોઈ મારા વિષે પૂછે તો કહેજે...

તેમને આટલી ઊંડી માહિતી કેવી રીતે મળી?😅😝😂😜🤣

છગન ગંભીર રીતે બીમાર પડ્યો.તે ડોક્ટર પાસેથી દવા લઈને ઘરે આવ્યો.પત્ની...

તો હું પૈસા પાછા આપી દઈશ.😅😝😂😜🤣

દુકાનદાર એક મહિલાનેકપડાં દેખાડી-દેખાડીને થાકી ગયો.પોતાના ગુસ્સા પરનિયંત્રણ કરીને છેવટે બોલ્યો“મને...

પપ્પાએ ચપ્પલવાળી કરી.😅😝😂😜

જ્યારે પત્નીએ ઘરમાં પોતું કર્યું હોય ત્યારે બહાર નીકળી વખતેએવો અનુભવ થાય...

Read Now

હું તો મારી માઁ ને અહીં જ બોલાવવાની છું.😅😝😂😜🤣

અડધી રાત્રે બેડરૂમનો ટેલિફોન વાગ્યો,પતિ(પત્નીને): કોઈ મારા વિષે પૂછે તો કહેજે હું ઘરે નથી.પત્ની (ફોન ઉંચકીને) : મારા પતિ ઘરે જ છે.પતિ (ગુસ્સામાં) : મેં કહ્યું હતું કે કોઈ મારા વિષે પૂછેતો કહેજે હું ઘરે નથી,તો પછી તે એવું કેમ કહ્યું કે,હું ઘરે છું.પત્ની : તમે ચુપચાપ...

મંદિરમાંથી ચંપલ ચોરાઈ જાય તો ખુશ રહો! શનિના આ 2 દોષોથી તાત્કાલિક રાહત

પૂજા-પાઠ માટે મોટાભાગના લોકો મંદિર જાય છે. આ જ કડીમાં તે પોતાના જૂતા-ચંપલ બહાર ઉતારી દે છે, કારણ કે જૂતા-ચંપલ પહેરીને ભગવાનના દર્શન કરવા યોગ્ય નથી મનાતા. માન્યતા છે કે આવું કરવાથી ભગવાનના દર્શનનો લાભ નથી મળતો. આ જ કારણ છે કે પૂજા-પાઠ અને ભગવાનના દર્શન કરવા...

તેમને આટલી ઊંડી માહિતી કેવી રીતે મળી?😅😝😂😜🤣

છગન ગંભીર રીતે બીમાર પડ્યો.તે ડોક્ટર પાસેથી દવા લઈને ઘરે આવ્યો.પત્ની : ડોક્ટરે શું કહ્યું?છગન : ડોક્ટરે કહ્યું છે કેસૂતી વખતે ટેન્શન લઈને ન સૂવું.પત્ની : તો તેનો ઈલાજ શું છે?છગન : આજથીતારે બહાર હોલમાં સુવાનું છે.😅😝😂😜🤣🤪 માસ્તર : આ રૂઢિપ્રયોગનો અર્થ જણાવો,‘સાપની પૂંછડી પર પગ મૂકવો.’ વિદ્યાર્થી :...