Homeધાર્મિકશનિવારે ભૂલથી પણ ન...

શનિવારે ભૂલથી પણ ન કરો આ 4 કામ, નહીં તો શનિદેવના પ્રકોપનો સામનો કરવા તૈયાર રહો

હિંદુ ધર્મમાં તમામ દિવસ કોઈને કોઈ દેવી દેવતાને સમર્પિત છે, શનિવારનો દિવસ શનિદેવને સમર્પિત છે. માનવામાં આવે છે કે, શનિવારે વિધિ વિધાન સાથ શનિદેવની પૂજા કરવાથી તેઓ પ્રસન્ન થાય છે.

શનિવારના દિવસે અનેક બાબતોનું ધ્યાન રાખવું જોઈએ, નહીંતર શનિદેવના પ્રકોપનો સામનો કરવો પડી શકે છે.

સરસિયાનું તેલ-
ધાર્મિક માન્યતા અનુસાર શનિવારના દિવસે સરસિયાના તેલની ખરીદી ના કરવી જોઈએ. શનિવારે શનિદેવને સરસિયાનું તેલ અર્પણ કરવામાં આવે છે. સરસિયાનું તેલ શનિવારે ખરીદવાથી શનિદેવ નારાજ થઈ જાય છે.

લોખંડની વસ્તુ-
ધાર્મિક માન્યતા અનુસાર શનિવારે લોખંડનો સામાન ના ખરીદવો જોઈએ. માનવામાં આવે છે કે, શનિવારે લોખંડની વસ્તુ ખરીદવાથી શનિદેવ કોપાયમાન થાય છે. શનિવારે લોખંડની વસ્તુઓનું દાન જરૂરથી કરવું જોઈએ, જેથી શનિદેવ પ્રસન્ન થાય છે.

કાળા તલ-
શનિવારના દેવસે કાળા તલની ખરીદી ના કરવી જોઈએ. આ દિવસે કાળા તલ ખરીદવાથી કાર્યોમાં અડચણ આવે છે. શનિદોષ ખતમ કરવા માટે શનિવારના દિવસે પીપળાના ઝાડે કાળા તલ અર્પણ કરવા જોઈએ.

ચામડાની વસ્તુ-
શનિવારના દિવસે ચામડાની વસ્તુ ના ખરીદવી જોઈએ. આ પ્રકારે કરવાથી કાર્યોમાં અસફળતા પ્રાપ્ત થાય છે.

(નોંધ: અહીં આપવામાં આવેલી માહિતી ધાર્મિક માન્યતાઓ અને જાહેર માન્યતાઓ પર આધારિત છે, તેના માટે કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી. સામાન્ય જનતાના હિતને ધ્યાનમાં રાખીને અહીં રજૂ કરવામાં આવી છે.)

Most Popular

More from Author

હું તો મારી માઁ ને અહીં જ બોલાવવાની છું.😅😝😂😜🤣

અડધી રાત્રે બેડરૂમનો ટેલિફોન વાગ્યો,પતિ(પત્નીને): કોઈ મારા વિષે પૂછે તો કહેજે...

તેમને આટલી ઊંડી માહિતી કેવી રીતે મળી?😅😝😂😜🤣

છગન ગંભીર રીતે બીમાર પડ્યો.તે ડોક્ટર પાસેથી દવા લઈને ઘરે આવ્યો.પત્ની...

તો હું પૈસા પાછા આપી દઈશ.😅😝😂😜🤣

દુકાનદાર એક મહિલાનેકપડાં દેખાડી-દેખાડીને થાકી ગયો.પોતાના ગુસ્સા પરનિયંત્રણ કરીને છેવટે બોલ્યો“મને...

પપ્પાએ ચપ્પલવાળી કરી.😅😝😂😜

જ્યારે પત્નીએ ઘરમાં પોતું કર્યું હોય ત્યારે બહાર નીકળી વખતેએવો અનુભવ થાય...

Read Now

હું તો મારી માઁ ને અહીં જ બોલાવવાની છું.😅😝😂😜🤣

અડધી રાત્રે બેડરૂમનો ટેલિફોન વાગ્યો,પતિ(પત્નીને): કોઈ મારા વિષે પૂછે તો કહેજે હું ઘરે નથી.પત્ની (ફોન ઉંચકીને) : મારા પતિ ઘરે જ છે.પતિ (ગુસ્સામાં) : મેં કહ્યું હતું કે કોઈ મારા વિષે પૂછેતો કહેજે હું ઘરે નથી,તો પછી તે એવું કેમ કહ્યું કે,હું ઘરે છું.પત્ની : તમે ચુપચાપ...

મંદિરમાંથી ચંપલ ચોરાઈ જાય તો ખુશ રહો! શનિના આ 2 દોષોથી તાત્કાલિક રાહત

પૂજા-પાઠ માટે મોટાભાગના લોકો મંદિર જાય છે. આ જ કડીમાં તે પોતાના જૂતા-ચંપલ બહાર ઉતારી દે છે, કારણ કે જૂતા-ચંપલ પહેરીને ભગવાનના દર્શન કરવા યોગ્ય નથી મનાતા. માન્યતા છે કે આવું કરવાથી ભગવાનના દર્શનનો લાભ નથી મળતો. આ જ કારણ છે કે પૂજા-પાઠ અને ભગવાનના દર્શન કરવા...

તેમને આટલી ઊંડી માહિતી કેવી રીતે મળી?😅😝😂😜🤣

છગન ગંભીર રીતે બીમાર પડ્યો.તે ડોક્ટર પાસેથી દવા લઈને ઘરે આવ્યો.પત્ની : ડોક્ટરે શું કહ્યું?છગન : ડોક્ટરે કહ્યું છે કેસૂતી વખતે ટેન્શન લઈને ન સૂવું.પત્ની : તો તેનો ઈલાજ શું છે?છગન : આજથીતારે બહાર હોલમાં સુવાનું છે.😅😝😂😜🤣🤪 માસ્તર : આ રૂઢિપ્રયોગનો અર્થ જણાવો,‘સાપની પૂંછડી પર પગ મૂકવો.’ વિદ્યાર્થી :...