Homeધાર્મિકધંધામાં નુકસાન નહીં થાય,...

ધંધામાં નુકસાન નહીં થાય, અટકેલા કામ પૂરા થશે, સોપારીના આ ટોટકા સુખ-શાંતિ લાવશે.

નુક્શાન થાય ત્યારે

ઘણા લોકો બિઝનેસમાં નુક્શાનનો ભોગ બની રહ્યા છે. બિઝનેસમાં નુક્શાન થવાના કારણે તેમને આર્થિક તંગીનો સામનો કરવો પડે છે. જો તમારી સાથે પણ આવી સમસ્યા હોય તો શનિવારે રાત્રે પીપળા નીચે એક રૂપિયાના સિક્કા સાથે સોપારી મૂકી દો. ત્યારબાદ રવિવારે તેને ઘરે લઈ આવો. આવું કરવાથી ધન લાભ થશે.

કામમાં અડચણ આવે ત્યારે

કામમાં આવતા સંકટ દૂર કરવા પણ સોપારીનો ઉપાય અસરકારક નિવડે છે. તમારું કોઈ મહત્વનું કામ ન થઈ રહ્યું હોય અથવા તો તેની સામે અડચણ આવતી હોય તો કાળા કપડામાં સોપારી અને બે લવિંગ બાંધો. હવે તેને ગણેશજીની સામે મૂકી દો. હવે તમારું અટવાયેલું કામ કરવા જતી વખતે તે કપડાને પોતાની સાથે લઈ જાઓ. આવું કરવાથી તમારું કામ થઈ જશે.

લગ્ન ન થતા હોય ત્યારે

લાંબા સમયથી લગ્ન ન થઈ રહ્યા હોય કે પછી લગ્નના યોગ ન બની રહ્યા હોય તે સ્થિતિમાં પણ સોપારીનો ઉપાય અસરકારક સાબિત થઈ શકે છે. આ માટે ગુરુવારે સોપારી સાથે હળદર, કુમકુમ અને નાડાછડીને માતા લક્ષ્‍મીના મંદિરે સંતાડીની રાખી દો. આવું કરવાથી લગ્નમાં આવતી મુશ્કેલીઓ દૂર થાય છે. હવે લગ્ન નક્કી થઈ જાય એટલે તે સોપારીનું નદી કે તળાવમાં વિસર્જન કરી દો.

અહીં ઉલ્લેખનીય છે કે, ગણપતિની પૂજાની જેમ ધનની દેવી માતા લક્ષ્‍મીની પૂજામાં સોપારીનો પણ ખાસ ઉપયોગ કરવામાં આવે છે. માન્યતા છે કે જો દેવી લક્ષ્‍મીની પૂજામાં ચઢાવવામાં આવતી સોપારીને ભક્તિ સાથે તમારા ધન સ્થાનમાં રાખવામાં આવે અને ધૂપ – અગરબત્તી કરવામાં આવે તો ઘરમાં ક્યારેય ધનની કમી રહેતી નથી.

(નોંધઃ આ લેખ પ્રચલિત માન્યતાઓ પર આધારિત છે. તેના કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી. લોકોની જાણકારી માટે તેને અહીં રજૂ કરવામાં આવ્યો છે.)

Most Popular

More from Author

હું તો મારી માઁ ને અહીં જ બોલાવવાની છું.😅😝😂😜🤣

અડધી રાત્રે બેડરૂમનો ટેલિફોન વાગ્યો,પતિ(પત્નીને): કોઈ મારા વિષે પૂછે તો કહેજે...

તેમને આટલી ઊંડી માહિતી કેવી રીતે મળી?😅😝😂😜🤣

છગન ગંભીર રીતે બીમાર પડ્યો.તે ડોક્ટર પાસેથી દવા લઈને ઘરે આવ્યો.પત્ની...

તો હું પૈસા પાછા આપી દઈશ.😅😝😂😜🤣

દુકાનદાર એક મહિલાનેકપડાં દેખાડી-દેખાડીને થાકી ગયો.પોતાના ગુસ્સા પરનિયંત્રણ કરીને છેવટે બોલ્યો“મને...

પપ્પાએ ચપ્પલવાળી કરી.😅😝😂😜

જ્યારે પત્નીએ ઘરમાં પોતું કર્યું હોય ત્યારે બહાર નીકળી વખતેએવો અનુભવ થાય...

Read Now

હું તો મારી માઁ ને અહીં જ બોલાવવાની છું.😅😝😂😜🤣

અડધી રાત્રે બેડરૂમનો ટેલિફોન વાગ્યો,પતિ(પત્નીને): કોઈ મારા વિષે પૂછે તો કહેજે હું ઘરે નથી.પત્ની (ફોન ઉંચકીને) : મારા પતિ ઘરે જ છે.પતિ (ગુસ્સામાં) : મેં કહ્યું હતું કે કોઈ મારા વિષે પૂછેતો કહેજે હું ઘરે નથી,તો પછી તે એવું કેમ કહ્યું કે,હું ઘરે છું.પત્ની : તમે ચુપચાપ...

મંદિરમાંથી ચંપલ ચોરાઈ જાય તો ખુશ રહો! શનિના આ 2 દોષોથી તાત્કાલિક રાહત

પૂજા-પાઠ માટે મોટાભાગના લોકો મંદિર જાય છે. આ જ કડીમાં તે પોતાના જૂતા-ચંપલ બહાર ઉતારી દે છે, કારણ કે જૂતા-ચંપલ પહેરીને ભગવાનના દર્શન કરવા યોગ્ય નથી મનાતા. માન્યતા છે કે આવું કરવાથી ભગવાનના દર્શનનો લાભ નથી મળતો. આ જ કારણ છે કે પૂજા-પાઠ અને ભગવાનના દર્શન કરવા...

તેમને આટલી ઊંડી માહિતી કેવી રીતે મળી?😅😝😂😜🤣

છગન ગંભીર રીતે બીમાર પડ્યો.તે ડોક્ટર પાસેથી દવા લઈને ઘરે આવ્યો.પત્ની : ડોક્ટરે શું કહ્યું?છગન : ડોક્ટરે કહ્યું છે કેસૂતી વખતે ટેન્શન લઈને ન સૂવું.પત્ની : તો તેનો ઈલાજ શું છે?છગન : આજથીતારે બહાર હોલમાં સુવાનું છે.😅😝😂😜🤣🤪 માસ્તર : આ રૂઢિપ્રયોગનો અર્થ જણાવો,‘સાપની પૂંછડી પર પગ મૂકવો.’ વિદ્યાર્થી :...