Homeધાર્મિકજો સૂર્યાસ્ત પછી આવું...

જો સૂર્યાસ્ત પછી આવું કરતા હોવ તો સાવધાન રહો

હિન્દુ ધર્મમાં ઘણા એવા કામ છે, જેને સૂર્યાસ્ત પછી કરવાની મનાઈ હોય છે. સનાતન ધર્મમાં સૂર્યને દેવતા માનવામાં આવે છે, માટે શાસ્ત્રોમાં સૂર્યોદય અને સૂર્યાસ્તને લઇ ઘણા નિયમો જણાવવામાં આવ્યા છે. આ વાતોને નજરઅંદાજ કરવું અશુભ માનવામાં આવે છે. તમે વડીલો પાસેથી સાંભળ્યું જશે કે સૂર્યાસ્ત બાદ કેટલાક કામ ન કરવા જોઈએ.

ઘરના ઉંબરા પાસે ન બેસવું: જ્યોતિષ શાસ્ત્ર અનુસાર, કોઈએ પણ સાંજના સમયે ઘરના ઉંબરા પાસે ન બેસવું જોઈએ, સૂર્યાસ્ત પછી અહીં બેસવું અશુભ માનવામાં આવે છે. માન્યતા છે કે આવું કરવાથી માતા લક્ષ્‍મી ઘરમાં પ્રવેશ કરી શકતી નથી. ભૂલથી પણ સાંજે ઉંબરા પાસે ન બેસો. સાથે જ દરવાજો પણ ખુલ્લો રાખવો જોઈએ.

સૂર્યાસ્ત પછી ન સૂવું: માનવામાં આવે છે કે જો કોઈ વ્યક્તિ સાંજે સૂઈ જાય છે તો ઘણી બીમારીઓનો શિકાર બની શકે છે. આ સાથે જે વ્યક્તિ સાંજે ઊંઘે છે તેની ઉંમર પણ ઓછી હોય છે. આવી સ્થિતિમાં સૂર્યાસ્તના સમયે સૂવું ન જોઈએ. આ અપશુકન છે.

ઝાડૂ ન લગાવોઃ હિન્દુ ધર્મમાં સૂર્યાસ્ત પછી એટલે કે સાંજે ઘરની અંદર સાવરણી નથી લગાવવામાં આવતી. એવું માનવામાં આવે છે કે સાંજના સમયે ઘરની અંદર ઝાડૂ કરવાથી અશુદ્ધિઓ આવે છે અને દેવી લક્ષ્‍મી ગુસ્સે થઈ શકે છે, તેથી સાંજે ઘરમાં ઝાડૂ ન લગાવવું જોઈએ.

તુલસીને જળ ન ચઢાવોઃ ધાર્મિક માન્યતાઓ અનુસાર સાંજે તુલસીને જળ ન ચઢાવવું જોઈએ. તેમજ આ સમયે તુલસીના પાન ન તોડવા જોઈએ. આ અશુભ માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે આવું કરવાથી દેવી લક્ષ્‍મી હંમેશા માટે ઘર છોડી દે છે.

પૈસાની લેવડ-દેવડ ન કરવીઃ હિન્દુ ધર્મની માન્યતાઓ અનુસાર સૂર્યાસ્ત પછી પૈસાની લેવડદેવડ ન કરવી જોઈએ. એવું માનવામાં આવે છે કે સાંજે પૈસાની લેવડ-દેવડથી ક્યારેય પૈસા પાછા આવતા નથી. આ અશુભ માનવામાં આવે છે.

(નોંધ: અહીં આપવામાં આવેલી માહિતી ધાર્મિક માન્યતાઓ અને જાહેર માન્યતાઓ પર આધારિત છે, તેના માટે કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી. સામાન્ય જનતાના હિતને ધ્યાનમાં રાખીને અહીં રજૂ કરવામાં આવી છે.)

Most Popular

More from Author

હું તો મારી માઁ ને અહીં જ બોલાવવાની છું.😅😝😂😜🤣

અડધી રાત્રે બેડરૂમનો ટેલિફોન વાગ્યો,પતિ(પત્નીને): કોઈ મારા વિષે પૂછે તો કહેજે...

તેમને આટલી ઊંડી માહિતી કેવી રીતે મળી?😅😝😂😜🤣

છગન ગંભીર રીતે બીમાર પડ્યો.તે ડોક્ટર પાસેથી દવા લઈને ઘરે આવ્યો.પત્ની...

તો હું પૈસા પાછા આપી દઈશ.😅😝😂😜🤣

દુકાનદાર એક મહિલાનેકપડાં દેખાડી-દેખાડીને થાકી ગયો.પોતાના ગુસ્સા પરનિયંત્રણ કરીને છેવટે બોલ્યો“મને...

પપ્પાએ ચપ્પલવાળી કરી.😅😝😂😜

જ્યારે પત્નીએ ઘરમાં પોતું કર્યું હોય ત્યારે બહાર નીકળી વખતેએવો અનુભવ થાય...

Read Now

હું તો મારી માઁ ને અહીં જ બોલાવવાની છું.😅😝😂😜🤣

અડધી રાત્રે બેડરૂમનો ટેલિફોન વાગ્યો,પતિ(પત્નીને): કોઈ મારા વિષે પૂછે તો કહેજે હું ઘરે નથી.પત્ની (ફોન ઉંચકીને) : મારા પતિ ઘરે જ છે.પતિ (ગુસ્સામાં) : મેં કહ્યું હતું કે કોઈ મારા વિષે પૂછેતો કહેજે હું ઘરે નથી,તો પછી તે એવું કેમ કહ્યું કે,હું ઘરે છું.પત્ની : તમે ચુપચાપ...

મંદિરમાંથી ચંપલ ચોરાઈ જાય તો ખુશ રહો! શનિના આ 2 દોષોથી તાત્કાલિક રાહત

પૂજા-પાઠ માટે મોટાભાગના લોકો મંદિર જાય છે. આ જ કડીમાં તે પોતાના જૂતા-ચંપલ બહાર ઉતારી દે છે, કારણ કે જૂતા-ચંપલ પહેરીને ભગવાનના દર્શન કરવા યોગ્ય નથી મનાતા. માન્યતા છે કે આવું કરવાથી ભગવાનના દર્શનનો લાભ નથી મળતો. આ જ કારણ છે કે પૂજા-પાઠ અને ભગવાનના દર્શન કરવા...

તેમને આટલી ઊંડી માહિતી કેવી રીતે મળી?😅😝😂😜🤣

છગન ગંભીર રીતે બીમાર પડ્યો.તે ડોક્ટર પાસેથી દવા લઈને ઘરે આવ્યો.પત્ની : ડોક્ટરે શું કહ્યું?છગન : ડોક્ટરે કહ્યું છે કેસૂતી વખતે ટેન્શન લઈને ન સૂવું.પત્ની : તો તેનો ઈલાજ શું છે?છગન : આજથીતારે બહાર હોલમાં સુવાનું છે.😅😝😂😜🤣🤪 માસ્તર : આ રૂઢિપ્રયોગનો અર્થ જણાવો,‘સાપની પૂંછડી પર પગ મૂકવો.’ વિદ્યાર્થી :...