Homeધાર્મિકપુરી થશે દરેક ઈચ્છા,...

પુરી થશે દરેક ઈચ્છા, દેવઉઠી અગિયારસ પર બની રહ્યા શુભ યોગ,

સનાતન ધર્મમાં એકદાશીની તિથિ ખુબ મહત્વ ધરાવે છે. આ દિવસ ભગવાન વિષ્ણુને સમર્પિત છે. આ દિવસે જગતના પાલનહાર ભગવાન વિષ્ણુનું વિધિ વિધાનથી પૂજા કરવામાં આવે છે. સાથે જ વ્રત પણ રાખવામાં આવે છે. આ વર્ષે દેવઉઠી અગિયારસ 23 નવેમ્બરે છે. શાસ્ત્રોમાં જણાવવામાં આવ્યું છે કે દેવઉઠી એકાદશીના દિવસે ભગવાન વિષ્ણુ ક્ષીર સાગરમાં નિદ્રામાંથી ઉઠે છે.

આ દિવસે શુભ કાર્યની શરૂઆત થાય છે. જ્યોતિષ અનુસાર, દેવઉઠી એકાદશી પર એક સાથે ઘણા શુભ યોગ બની રહ્યા છે. આ યોગોમાં ભગવાન વિષ્ણુની પૂજા કરવાથી તમામ કાર્યોમાં સફળતા મળે છે અને દરેક મનોકામના પુરી થાય છે.

દેવઉઠી એકદાશી શુભ મુહૂર્ત

કારતક માસની શુક્લ પક્ષની એકાદશીની તિથિ 22 નવેમ્બર રાત્રે 11 વાગ્યાને 03 મિનિટ પર શરુ થાય છે. આ તિથિ 23 નવેમ્બર સવારે 9.01 વાગ્યે સમાપ્ત થશે. સનાતન ધર્મમાં ઉદયા તિથિ માનવામાં આવે છે. માટે દેવઉઠી એકાદશીનું વ્રત 23 નવેમ્બરે રાખવામાં આવશે.

દેવઉઠી એકાદશી પર રવિ યોગ બની રહ્યો છે. આ યોગ સવારે 6 વાગ્યાને 50 મિનિટથી બપોરે 16 મિનિટ સુધી રહેશે. જ્યોતિષ રવિ યોગને ખુબ શુભ માને છે. આ યોગમાં જગતના રચયિતા ભગવાન વિષ્ણુની પૂજા કરવાથી મન ચાહ્યું ફળ મળે છે.

સિદ્ધિ યોગ

દેવઉઠી એકાદશી પર સિદ્ધિ યોગ બની રહ્યો છે. આ યોગ સવારે 11.54મિનિટથી બીજા દિવસે 24 નવેમ્બરની સવાર 9.05 વાગ્યા સુધી રહેશે. સિદ્ધિ યોગ સર્વોત્તમ માનવામાં આવે છે. આ યોગમાં શુભ કાર્ય કરવાથી નિશ્ચિત સફળતા મળે છે. સિદ્ધિ યોગમાં ભગવાન વિષ્ણુની પૂજા કરવાથી અક્ષય ફળની પ્રાપ્તિ થાય છે.

સર્વાર્થ સિદ્ધિ યોગ

દેવઉઠી એકાદશી પર સર્વાર્થ સિદ્ધિ યોગ બની રહ્યો છે. આ યોગ સાંજે 5 વાગ્યાને 16 મિનિટથી લઇ બીજા દિવસે 24 નવેમ્બરની સવારે 6 વાગ્યાને 51 મિનિટ સુધી રહેશે. આ યોગમાં ભગવાન વિષ્ણુની પૂજા કરવાથી બધા કાર્યો સફળ થાય છે.

(નોંધ: અહ્યા અપાયેલી માહિતી ધાર્મિક અને લોક માન્યતા પર આધારિત છે. આનું કોઈ વૈજ્ઞાનિક પુરાવો નાં હોઈ સકે. સામાન્ય હિત અને માહિતી ને ધ્યાન માં રાખીને અહ્યાં આ માહિતી ને અમે પ્રસ્તુત કરી રહ્યા છીએ.)

Most Popular

More from Author

હું તો મારી માઁ ને અહીં જ બોલાવવાની છું.😅😝😂😜🤣

અડધી રાત્રે બેડરૂમનો ટેલિફોન વાગ્યો,પતિ(પત્નીને): કોઈ મારા વિષે પૂછે તો કહેજે...

તેમને આટલી ઊંડી માહિતી કેવી રીતે મળી?😅😝😂😜🤣

છગન ગંભીર રીતે બીમાર પડ્યો.તે ડોક્ટર પાસેથી દવા લઈને ઘરે આવ્યો.પત્ની...

તો હું પૈસા પાછા આપી દઈશ.😅😝😂😜🤣

દુકાનદાર એક મહિલાનેકપડાં દેખાડી-દેખાડીને થાકી ગયો.પોતાના ગુસ્સા પરનિયંત્રણ કરીને છેવટે બોલ્યો“મને...

પપ્પાએ ચપ્પલવાળી કરી.😅😝😂😜

જ્યારે પત્નીએ ઘરમાં પોતું કર્યું હોય ત્યારે બહાર નીકળી વખતેએવો અનુભવ થાય...

Read Now

હું તો મારી માઁ ને અહીં જ બોલાવવાની છું.😅😝😂😜🤣

અડધી રાત્રે બેડરૂમનો ટેલિફોન વાગ્યો,પતિ(પત્નીને): કોઈ મારા વિષે પૂછે તો કહેજે હું ઘરે નથી.પત્ની (ફોન ઉંચકીને) : મારા પતિ ઘરે જ છે.પતિ (ગુસ્સામાં) : મેં કહ્યું હતું કે કોઈ મારા વિષે પૂછેતો કહેજે હું ઘરે નથી,તો પછી તે એવું કેમ કહ્યું કે,હું ઘરે છું.પત્ની : તમે ચુપચાપ...

મંદિરમાંથી ચંપલ ચોરાઈ જાય તો ખુશ રહો! શનિના આ 2 દોષોથી તાત્કાલિક રાહત

પૂજા-પાઠ માટે મોટાભાગના લોકો મંદિર જાય છે. આ જ કડીમાં તે પોતાના જૂતા-ચંપલ બહાર ઉતારી દે છે, કારણ કે જૂતા-ચંપલ પહેરીને ભગવાનના દર્શન કરવા યોગ્ય નથી મનાતા. માન્યતા છે કે આવું કરવાથી ભગવાનના દર્શનનો લાભ નથી મળતો. આ જ કારણ છે કે પૂજા-પાઠ અને ભગવાનના દર્શન કરવા...

તેમને આટલી ઊંડી માહિતી કેવી રીતે મળી?😅😝😂😜🤣

છગન ગંભીર રીતે બીમાર પડ્યો.તે ડોક્ટર પાસેથી દવા લઈને ઘરે આવ્યો.પત્ની : ડોક્ટરે શું કહ્યું?છગન : ડોક્ટરે કહ્યું છે કેસૂતી વખતે ટેન્શન લઈને ન સૂવું.પત્ની : તો તેનો ઈલાજ શું છે?છગન : આજથીતારે બહાર હોલમાં સુવાનું છે.😅😝😂😜🤣🤪 માસ્તર : આ રૂઢિપ્રયોગનો અર્થ જણાવો,‘સાપની પૂંછડી પર પગ મૂકવો.’ વિદ્યાર્થી :...