Homeધાર્મિકકેમ કહ્યાં હનુમાનજીને 'બજરંગબલી'...

કેમ કહ્યાં હનુમાનજીને ‘બજરંગબલી’ પ્રભુ શ્રી રામે … જાણો તેની પાછળની કહાની

સનાતન ધર્મ સૌથી વધુ પ્રિય કોઈ ભગવાન છે તો તે બજરંગબલી છે. પરંતુ શું તમે ક્યારેય વિચાર્યું છે કે હનુમાનજીનું નામ બજરંગબલી કઈ રીતે પડ્યું. હિન્દુ ધર્મમાં મંગળવારનો દિવસ હનુમાનજીને સમર્પિત કર્યો છે. માન્યતા છે કે આ દિવસે હનુમાન જીની પૂજા કરવાથી તમારી મનોકામનાઓ પૂર્ણ થાય છે. ઘણા લોકો હનુમાન જીને સંકટમોચન નામથી પણ જાણે છે.

બજરંગબલી

1/5

image

હનુમાન જીની પૂજા કરવાથી કુંડળીમાં મંગળના દોષનો પ્રભાવ ઓછો થાય છે. એવી માન્યતા છે કે હનુમાન જી ભક્તોના દુખોને હંમેશા દૂર કરે છે. બળ અને બુદ્ધિના દેવતા હનુમાનજીને બજરંગબલી પણ કહેવામાં આવે છે. 

પૌરાણિક માન્યતાઓ

2/5

image

પૌરાણિક માન્યતાઓ અનુસાર હનુમાન જીને બજરંગબલી કેમ કહેવામાં આવે છે. તેની પાછળ બે માન્યતાઓ છે. પ્રથમ માન્યતા પ્રમાણે બજરંગબલી ખુબ શક્તિશાળી છે. તેમનું શરીર વ્રજ સમાન બળશાળી છે. 

રામને પ્રસન્ન કરવા માટે

3/5

image

બીજી માન્યતા અનુસાર હનુમાનજી રોતાના આરાધ્ય દેવ પ્રભુ શ્રી રામને પ્રસન્ન કરવા માટે પોતાના શરીરમાં સિંદૂર લગાવતા હતા.

સિંદૂર

4/5

image

માન્યતા છે કે એકવાર માતા સીતા સિંદૂર લગાવી રહ્યાં હતા. ત્યારે હનુમાનજી ત્યાં પહોંચ્યા તેમણે માતા સીતાને પૂછ્યું કે માતા તમે તમારી માંગમાં સિંદૂર કેમ લગાવો છો. તેનો જવાબ આપતા માતા સીતા કહે છે કે તે પોતાના પતિ શ્રીરામના લાંબા આયુષ્ય અને સારા સ્વાસ્થ્ય માટે સિંદૂર લગાવે છે. 

પ્રભુ રામ અમર થઈ જાય

5/5

image

માતા સીતાની વાત સાંભળી બજરંગબલી વિચારે છે કે જો સિંદૂર લગાવવાથી આટલો લાભ થાય તો તે પોતાના શરીરમાં સિંદૂર લગાવશે. તેનાથી પ્રભુ રામ અમર થઈ જશે. આ ભક્તિ જોઈને ભગવાન શ્રી રામે હનુમાન જીને કહ્યું કે આજથી તમને આ દુનિયામાં બજરંગબલીના નામથી ઓળખવામાં આવશે. 

(નોંધ: અહ્યા અપાયેલી માહિતી ધાર્મિક અને લોક માન્યતા પર આધારિત છે. આનું કોઈ વૈજ્ઞાનિક પુરાવો નાં હોઈ સકે. સામાન્ય હિત અને માહિતી ને ધ્યાન માં રાખીને અહ્યાં આ માહિતી ને અમે પ્રસ્તુત કરી રહ્યા છીએ.)

Most Popular

More from Author

હું તો મારી માઁ ને અહીં જ બોલાવવાની છું.😅😝😂😜🤣

અડધી રાત્રે બેડરૂમનો ટેલિફોન વાગ્યો,પતિ(પત્નીને): કોઈ મારા વિષે પૂછે તો કહેજે...

તેમને આટલી ઊંડી માહિતી કેવી રીતે મળી?😅😝😂😜🤣

છગન ગંભીર રીતે બીમાર પડ્યો.તે ડોક્ટર પાસેથી દવા લઈને ઘરે આવ્યો.પત્ની...

તો હું પૈસા પાછા આપી દઈશ.😅😝😂😜🤣

દુકાનદાર એક મહિલાનેકપડાં દેખાડી-દેખાડીને થાકી ગયો.પોતાના ગુસ્સા પરનિયંત્રણ કરીને છેવટે બોલ્યો“મને...

પપ્પાએ ચપ્પલવાળી કરી.😅😝😂😜

જ્યારે પત્નીએ ઘરમાં પોતું કર્યું હોય ત્યારે બહાર નીકળી વખતેએવો અનુભવ થાય...

Read Now

હું તો મારી માઁ ને અહીં જ બોલાવવાની છું.😅😝😂😜🤣

અડધી રાત્રે બેડરૂમનો ટેલિફોન વાગ્યો,પતિ(પત્નીને): કોઈ મારા વિષે પૂછે તો કહેજે હું ઘરે નથી.પત્ની (ફોન ઉંચકીને) : મારા પતિ ઘરે જ છે.પતિ (ગુસ્સામાં) : મેં કહ્યું હતું કે કોઈ મારા વિષે પૂછેતો કહેજે હું ઘરે નથી,તો પછી તે એવું કેમ કહ્યું કે,હું ઘરે છું.પત્ની : તમે ચુપચાપ...

મંદિરમાંથી ચંપલ ચોરાઈ જાય તો ખુશ રહો! શનિના આ 2 દોષોથી તાત્કાલિક રાહત

પૂજા-પાઠ માટે મોટાભાગના લોકો મંદિર જાય છે. આ જ કડીમાં તે પોતાના જૂતા-ચંપલ બહાર ઉતારી દે છે, કારણ કે જૂતા-ચંપલ પહેરીને ભગવાનના દર્શન કરવા યોગ્ય નથી મનાતા. માન્યતા છે કે આવું કરવાથી ભગવાનના દર્શનનો લાભ નથી મળતો. આ જ કારણ છે કે પૂજા-પાઠ અને ભગવાનના દર્શન કરવા...

તેમને આટલી ઊંડી માહિતી કેવી રીતે મળી?😅😝😂😜🤣

છગન ગંભીર રીતે બીમાર પડ્યો.તે ડોક્ટર પાસેથી દવા લઈને ઘરે આવ્યો.પત્ની : ડોક્ટરે શું કહ્યું?છગન : ડોક્ટરે કહ્યું છે કેસૂતી વખતે ટેન્શન લઈને ન સૂવું.પત્ની : તો તેનો ઈલાજ શું છે?છગન : આજથીતારે બહાર હોલમાં સુવાનું છે.😅😝😂😜🤣🤪 માસ્તર : આ રૂઢિપ્રયોગનો અર્થ જણાવો,‘સાપની પૂંછડી પર પગ મૂકવો.’ વિદ્યાર્થી :...