Homeધાર્મિકઘરમાં રહેલી દરિદ્રતાને દૂર...

ઘરમાં રહેલી દરિદ્રતાને દૂર કરવા લગાઓ આ છોડ, દૂર થઇ જશે તમામ દુઃખ

હિંદુ ધર્મમાં પૂજા પાઠ દરમિયાન કપૂર સળગાવે છે, જેથી ઘરનું વાતાવરણ શુદ્ધ થાય છે અને ઘરમાં રહેલ નકારાત્મક ઊર્જા દૂર થાય છે. કપૂરમાં ઔષધીય ગુણ રહેલા છે. શું તમે જાણો છો કે, કપૂર શેમાંથી મેળવવામાં આવે છે.

કપૂરના ઝાડની લંબાઈ લગભગ 50થી 100 ફૂટ હોય છે. કપૂરના ઝાડ ભારત, શ્રીલંકા, ચીન, જાપાન, મલેશિયા, કોરિયા, તાઈવાન, ઈન્ડોનેશિયામાં જોવા મળે છે. આ ઝાડના ફળ, ફૂલ અને પાન આકર્ષક હોય છે. લોકો આ ઝાડને ડેકોરેશન તરીકે પણ ઘરમાં લગાવતા હોય છે. શું કપૂરનું ઝાડ ઘરમાં લગાવી શકાય અને તેનાથી શું લાભ થાય છે, તે અંગે અહીંયા જણાવવામાં આવ્યું છે.

કપૂરના ઝાડનું વાસ્તુ અને તેના ફાયદા

બિમારી દૂર થાય છે
વાસ્તુ અને જ્યોતિષ શાસ્ત્રમાં કપૂરના ઝાડને શુભ માનવામાં આવે છે. આ ઝાડ લગાવવાથી બિમારીઓ દૂર થાય છે અને આરોગ્ય પર સકારાત્મક અસર થાય છે.

નકારાત્મક ઊર્જા નષ્ટ થાય છે
વાસ્તુ શાસ્ત્ર અનુસાર ઘરમાં કપૂરનું ઝાડ લગાવવાથી આસપાસની નકારાત્મક ઊર્જા સમાપ્ત થઈ શકે છે અને ખરાબ શક્તિઓ દૂર રહે છે.

વાતાવરણ શુદ્ધ બને છે
કપૂરનું ઝાડ વાતાવરણને સુગંધિત બનાવે છે, જેથી સકારાત્મક ઊર્જાનો સંચાર થાય છે અને માનસિક શાંતિ મળે છે.

ધનને આકર્ષિત કરે છે
વાસ્તુ શાસ્ત્ર અનુસાર કપૂરનું ઝાડ ધનને આકર્ષિત કરી શકે છે. આ કારણોસર ઘરમાં કપૂરનું ઝાડ લગાવવાથી આર્થિક તંગી દૂર થાય છે અને આવકના નવા સ્ત્રોત ઊભા થાય છે.

સંબંધો વધુ મધુર બને છે
જ્યોતિષ શાસ્ત્ર અનુસાર ઘરમાં કપૂરનું ઝાડ લગાવવાથી પતિ-પત્નીના સંબંધો વધુ મધુર બને છે અને ઘરમાં ખુશીઓનું આગમન થાય છે.

(નોંધ: અહીં આપવામાં આવેલી માહિતી ધાર્મિક માન્યતાઓ અને જાહેર માન્યતાઓ પર આધારિત છે, તેના માટે કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી. સામાન્ય જનતાના હિતને ધ્યાનમાં રાખીને અહીં રજૂ કરવામાં આવી છે.)

Most Popular

More from Author

હું તો મારી માઁ ને અહીં જ બોલાવવાની છું.😅😝😂😜🤣

અડધી રાત્રે બેડરૂમનો ટેલિફોન વાગ્યો,પતિ(પત્નીને): કોઈ મારા વિષે પૂછે તો કહેજે...

તેમને આટલી ઊંડી માહિતી કેવી રીતે મળી?😅😝😂😜🤣

છગન ગંભીર રીતે બીમાર પડ્યો.તે ડોક્ટર પાસેથી દવા લઈને ઘરે આવ્યો.પત્ની...

તો હું પૈસા પાછા આપી દઈશ.😅😝😂😜🤣

દુકાનદાર એક મહિલાનેકપડાં દેખાડી-દેખાડીને થાકી ગયો.પોતાના ગુસ્સા પરનિયંત્રણ કરીને છેવટે બોલ્યો“મને...

પપ્પાએ ચપ્પલવાળી કરી.😅😝😂😜

જ્યારે પત્નીએ ઘરમાં પોતું કર્યું હોય ત્યારે બહાર નીકળી વખતેએવો અનુભવ થાય...

Read Now

હું તો મારી માઁ ને અહીં જ બોલાવવાની છું.😅😝😂😜🤣

અડધી રાત્રે બેડરૂમનો ટેલિફોન વાગ્યો,પતિ(પત્નીને): કોઈ મારા વિષે પૂછે તો કહેજે હું ઘરે નથી.પત્ની (ફોન ઉંચકીને) : મારા પતિ ઘરે જ છે.પતિ (ગુસ્સામાં) : મેં કહ્યું હતું કે કોઈ મારા વિષે પૂછેતો કહેજે હું ઘરે નથી,તો પછી તે એવું કેમ કહ્યું કે,હું ઘરે છું.પત્ની : તમે ચુપચાપ...

મંદિરમાંથી ચંપલ ચોરાઈ જાય તો ખુશ રહો! શનિના આ 2 દોષોથી તાત્કાલિક રાહત

પૂજા-પાઠ માટે મોટાભાગના લોકો મંદિર જાય છે. આ જ કડીમાં તે પોતાના જૂતા-ચંપલ બહાર ઉતારી દે છે, કારણ કે જૂતા-ચંપલ પહેરીને ભગવાનના દર્શન કરવા યોગ્ય નથી મનાતા. માન્યતા છે કે આવું કરવાથી ભગવાનના દર્શનનો લાભ નથી મળતો. આ જ કારણ છે કે પૂજા-પાઠ અને ભગવાનના દર્શન કરવા...

તેમને આટલી ઊંડી માહિતી કેવી રીતે મળી?😅😝😂😜🤣

છગન ગંભીર રીતે બીમાર પડ્યો.તે ડોક્ટર પાસેથી દવા લઈને ઘરે આવ્યો.પત્ની : ડોક્ટરે શું કહ્યું?છગન : ડોક્ટરે કહ્યું છે કેસૂતી વખતે ટેન્શન લઈને ન સૂવું.પત્ની : તો તેનો ઈલાજ શું છે?છગન : આજથીતારે બહાર હોલમાં સુવાનું છે.😅😝😂😜🤣🤪 માસ્તર : આ રૂઢિપ્રયોગનો અર્થ જણાવો,‘સાપની પૂંછડી પર પગ મૂકવો.’ વિદ્યાર્થી :...