છગન પોતાની પત્ની પીન્કી અને નવજાત બાળકનેહોસ્પિટલમાં લઈને આવ્યો.પીન્કી : બાળકે પેશાબ કરી છે તેનું ડાયપર બદલી દો.છગન : અત્યારે હું વ્યસ્ત છું,બીજી વખત...
અડધી રાત્રે બેડરૂમનો ટેલિફોન વાગ્યો,પતિ(પત્નીને): કોઈ મારા વિષે પૂછે તો કહેજે હું ઘરે નથી.પત્ની (ફોન ઉંચકીને) : મારા પતિ ઘરે જ છે.પતિ (ગુસ્સામાં) : મેં કહ્યું હતું કે કોઈ મારા વિષે પૂછેતો કહેજે હું ઘરે નથી,તો પછી તે એવું કેમ કહ્યું કે,હું ઘરે છું.પત્ની : તમે ચુપચાપ...
પૂજા-પાઠ માટે મોટાભાગના લોકો મંદિર જાય છે. આ જ કડીમાં તે પોતાના જૂતા-ચંપલ બહાર ઉતારી દે છે, કારણ કે જૂતા-ચંપલ પહેરીને ભગવાનના દર્શન કરવા યોગ્ય નથી મનાતા. માન્યતા છે કે આવું કરવાથી ભગવાનના દર્શનનો લાભ નથી મળતો. આ જ કારણ છે કે પૂજા-પાઠ અને ભગવાનના દર્શન કરવા...
છગન ગંભીર રીતે બીમાર પડ્યો.તે ડોક્ટર પાસેથી દવા લઈને ઘરે આવ્યો.પત્ની : ડોક્ટરે શું કહ્યું?છગન : ડોક્ટરે કહ્યું છે કેસૂતી વખતે ટેન્શન લઈને ન સૂવું.પત્ની : તો તેનો ઈલાજ શું છે?છગન : આજથીતારે બહાર હોલમાં સુવાનું છે.😅😝😂😜🤣🤪
માસ્તર : આ રૂઢિપ્રયોગનો અર્થ જણાવો,‘સાપની પૂંછડી પર પગ મૂકવો.’
વિદ્યાર્થી :...
ચેન્નઈમાં ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ની ૧૭મી સીઝનની ક્રિકેટ-ઍક્શન શરૂ થાય એ પહેલાં બૉલીવુડના સ્ટાર્સે મનોરંજનનો સુપરડોઝ આપ્યો હતો. IPL 2024ની ઓપનિંગ સેરેમનીમાં માત્ર સ્ટાર્સને જ તેમનું શાનદાર પ્રદર્શન રજૂ કરતા જોઈને નહીં, સ્ટેડિયમની વચ્ચે ભારતના ગૌરવને વધારતાં દૃશ્યો જોઈને પણ ભારતીયોની છાતી ગર્વથી ફૂલી ગઈ હતી. લેસર-શોમાં...
મિથુન: બુધ વક્રી થયા બાદ તેની અસર મિથુન રાશિના લોકો પર જોવા મળશે. મિથુન રાશિ વાળા લોકોને આનાથી ફાયદો થશે. બુધના વક્રી થયા પછી, આ રાશિના લોકો કોઈપણ નવું કાર્ય શરૂ કરી શકે છે, તેમને તેમાં સફળતા મળવાની સંભાવના છે. આ સિવાય જો કોઈ કોર્ટ કેસ ચાલી...
જ્યારે પત્નીએ ઘરમાં પોતું કર્યું હોય
ત્યારે બહાર નીકળી વખતેએવો અનુભવ થાય છે,
જાણે કે,પીઓકે પાર કરી રહ્યાં છીએ.😅😝😂😜🤣🤪
પુત્ર : પાંચસો રૂપિયા આપો.પપ્પા : તેનું શું કરીશ?પુત્ર : જ્યાં મારા બધા મિત્રો ના ખાતા છે,ત્યાં હું પણ ખાતું ખોલીશ.પપ્પા : ક્યાં?પુત્ર : પાનના ગલ્લા પર.પછી પપ્પાએ ચપ્પલવાળી કરી.😅😝😂😜🤣🤪
(નોંધ: આ...
સનાતન ધર્મમાં અઠવાડિયાનો દરેક દિવસ કોઈને કોઈ દેવી-દેવતાની પૂજા માટે સમર્પિત હોય છે, જ્યારે મંગળવાર હનુમાન પૂજા માટે સમર્પિત હોય છે.આ દિવસે ભક્તો ભગવાનની વિધિવત પૂજા કરે છે અને ઉપવાસ વગેરે પણ કરે છે.
એવું માનવામાં આવે છે કે આ કરવાથી ભગવાનની કૃપા પ્રાપ્ત થાય છે, પરંતુ તેની...
એક દુઃખી પતિની સલાહ :છોકરીના પિતા કહે કે,અમારી છોકરી તો ‘ગાય છે ગાય.’તો તેમાં‘શિંગડાવાળી’ શબ્દ સાઇલેન્ટ હોય છે.અને વિદાય સમયે જ્યારે વરરાજાનેકહે કે, ‘ધ્યાન રાખજો.’તો તેમાં‘પોતાનું’ શબ્દ સાઇલેન્ટ હોય છે.😅😝😂😜🤣🤪
જો પત્ની પોતાની સાડીનો પલ્લુપોતાની કમરમાં નાખે અનેવાળનો અંબોળો બાંધે,તો સમજવું કેકાં તો તે વાસણ કપડાંની ધોલાઈ કરશે,અથવા...
ઉત્તરાખંડમાં આવેલામાંના એક મદમહેશ્વર અથવા કહો કે મધ્ય મહેશ્વરની પૂજા ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. તે પંચ કેદારમાં બીજા કેદાર તરીકે પૂજાય છે. એવું માનવામાં આવે છે કે આ મંદિર મહાભારત કાળ દરમિયાન પાંડવો દ્વારા બનાવવામાં આવ્યું હતું. આવો જાણીએ મદમહેશ્વર મંદિર સાથે જોડાયેલી 7 મોટી...
90ના દાયકાની અભિનેત્રી રાની મુખર્જી એ કલાકારોમાંથી એક છે જેણે પોતાના દમ પર પડદા પર પોતાની જગ્યા બનાવી છે. રાનીએ પોતાના કરિયરમાં ઘણી હિટ અને સુપરહિટ ફિલ્મોમાં કામ કર્યું છે. રાનીએ પોતાની શાનદાર એક્ટિંગના દમ પર બોલિવૂડમાં એક ખાસ સ્થાન બનાવ્યું છે.
રાની મુખર્જી પણ તે અભિનેત્રીઓમાંની એક...